ભાવનગર સણોસરામાં છાશ વિતરણ લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળાના દિવસોમાં છાશ કેન્દ્રો ખોલવામાં આવેલ. સણોસરામાં ત્રણ કેન્દ્રો પરથી દોઢસોથી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરાયું છે. Tags: Post navigation Previous Previous post: રાજુલાના ડુંગરમાં વાવાઝોડાના ર0 દિવસ બાદ મોબાઇલ નેટવર્ક બંધNext Next post: પુના ખાતેની આગ દુર્ધટના અને પશ્ચિમ બંગાળના ૩ જીલ્લામાં વિજળી પડતાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય Related Posts ‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા’ પર શનિવાર તથા રવિવારે આયોજન સણોસરા લોકભારતીમાં શ્રી મોરારિબાપુએ લીધી શુભેચ્છા મુલાકાત સિહોરમાં ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ
Recent Comments