ભાવનગર સણોસરામાં છાશ વિતરણ લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળાના દિવસોમાં છાશ કેન્દ્રો ખોલવામાં આવેલ. સણોસરામાં ત્રણ કેન્દ્રો પરથી દોઢસોથી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરાયું છે. Tags: Post navigation Previous Previous post: રાજુલાના ડુંગરમાં વાવાઝોડાના ર0 દિવસ બાદ મોબાઇલ નેટવર્ક બંધNext Next post: પુના ખાતેની આગ દુર્ધટના અને પશ્ચિમ બંગાળના ૩ જીલ્લામાં વિજળી પડતાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય Related Posts ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 25 ફેબ્રુઆરીના રોજ યોજાશે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઠાડચમાં આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો આગામી સમયમાં દાર્જિલિંગ ખાતે રાષ્ટ્ર કક્ષાનીચેમ્પિયનશિપમાં ભાગ લઈને ગૌરવ વધારશે
Recent Comments