ભાવનગર

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ તળાજા તાલુકાનાં પિથલપુર ગામે પહોંચ્યો

અવિરત ચાલતી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ તળાજા તાલુકાના પિથલપુર ગામે પહોંચ્યો હતો. તે અંતર્ગત વિદ્યાર્થીઓ અને ગામ લોકોએ પ્રભાત ફેરી અને યોગાસનો કર્યા હતાં.

Related Posts