દાતા શ્રી સ્વ.પપનચંદ વિશનજી ખત્રી (સોનેજી) મુળ ગામ નલિયા-કચ્છ સ્મરણાથેઁ હસ્તે:ગૌરીબેન પપનચંદ ખત્રી તથા સંતાનો (દક્ષાબેન,અરૂણભાઇ,હષઁદભાઇ, સુનિલભાઇ)ના સહયોગથી બનેલો હતો. આ ચબુતરા કાર્ય માટે માર્ગદર્શક ડો.શનેશ્ર્વરા સાહેબ અને કાંતિભાઇ મિસ્ત્રીની મહેનત પક્ષીઓ માટે કલાત્મક ચબુતરો તૈયાર કરી..આજરોજ પુજ્ય રામજીવનદાસ સાહેબ અને ડો.શનેશ્ર્વરા સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે કાંતિભાઇ મિસ્ત્રી અને અરવિંદ મેવાડા તેમજ દિલીપભાઈ મિસ્ત્રી,સંજયભાઈ મિસ્ત્રી,લખમણભાઇ રાઠોડ, છગન કુંભાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા શહેરના સતનામ સેવા આશ્રમ ખાતે પુજ્ય રામજીવનદાસ સાહેબના સાંનિધ્યમાં પક્ષીઓ માટે ચબુતરાને ખુલ્લો મુકવામા આવ્યો હતો..

















Recent Comments