સૌરાષ્ટ - કચ્છ

જામનગર ખંભાળિયા હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત, ૩ના મોત, ૪ ગંભીર રીતે ઘાયલ

જામનગર ખંભાળિયા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. મોટી ખાવડી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ૪ જેટલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા છે. જાે કે, અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી સામે આવી નથી. મૃતકોની ઓળખ પણ હજુ થઈ શકી નથી.

Related Posts