અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રખંડ પ્રભારીની નિમણૂક અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ઇતેશભાઈ મહેતા દ્વારા જિલ્લાના પ્રખંડ અને શહેરોની પ્રભારી (વાલી) તરીકે નિમણૂક કરીને સંગઠનને ગતિશીલ બનાવવા માટે અમરેલી શહેર પ્રભારી અશ્વિન ત્રિવેદી, અમરેલી ગ્રામ્ય વિજયભાઈ દેસાઈ ,વડીયા પ્રોફેસર પંકજભાઈ ત્રિવેદી, લાઠી મૌલિકભાઈ તેરીયા, દામનગર ભાવેશભાઈ ભુવા, લીલીયા દિલીપસિંહ ઠાકોર, બાબરા પ્રકાશભાઈ મહેતા, ધારી યુવરાજ પલવાર ચલાળા પ્રમોદભાઈ દીક્ષિત, તેમજ ઈશ્વરભાઈ બામટાને પ્રવાસ ,રમીલાબેન પટોળીયા મહિલા વિભાગ ,પ્રતાપસિંહ રાઠોડ ધાર્મિક ઉત્સવો, અને મિલન શુક્લને સાહિત્ય વિભાગ ની સોંપવામાં આવેલ છે પ્રભારી દ્વારા અગામી પખવાડિયામાં જિલ્લાના પ્રખંડ સમિતિ તેમજ સેવા સત્સંગ અને બજરંગ દળ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવાવા આવશે સંગઠન પ્રભારી દરેક પ્રખંડમાં બેઠકોનું આયોજન તેમજ બુઢા અમરનાથ યાત્રા વગેરે માટે યુવાનો સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવેલ છે
અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રખંડ પ્રભારીની નિમણૂક

Recent Comments