અમરેલી, તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ (શુક્રવાર) વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૧૬ અને તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન યોગ શિબિર યોજાશે. સમર્થ વ્યાયામ મંદિર, અખાડા મેદાન, સેન્ટર પોઇન્ટ, અમરેલી ખાતે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં, અમરેલી જિલ્લાના નાગરિકોને જોડાવા માટે અમરેલી જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર અને યોગ એક્સપર્ટ શ્રી નિકિતા મહેતા દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા અમરેલી ખાતેતા.૧૬ અને તા.૧૭ સપ્ટેમ્બરે યોગ શિબિર યોજાશે

Recent Comments