સતત વધતી ગુનાખોરી અને તેમાં ઝડપી તપાસમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નો મહત્વનો રોલ છે ત્યારે અનેક રાજ્યો બાદ તેલંગાણામાં એનએફએસયું ની સ્થાપના માટે પ્રો ડીસ્કવરની ટીમે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ની મુલાકાત લીધી જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પદ્મશ્રી જે એમ વ્યાસ સાથે પ્રો ડિસ્કવર ની ટીમે મુલાકાત કરી અને તેલંગાણામાં કેમ્પસ સ્થાપવા માટે આમંત્રણ આપ્યું મહત્વનું છે કે આ પગલાથી તેલંગાણામાં અનેક લોકોને તેનો લાભ થશે સાથે સાથે નવી રોજગારીનું સર્જન પણ થઈ શકશે.
તેલંગાણામાં NFSUની સ્થાપના માટે પ્રો ડીસ્કવરની ટીમગાંધીનગરપહોંચી

Recent Comments