ભારતીય વાયુસેનામાં અગ્નીવીર વાયુ તરીકે જોડાવા અને દેશની ઉત્કૃષ્ટ સેવા કરવા ઈચ્છુક ઉમેદવારોએ તા ૦૭.૦૧.૨૦૨૫ થી ૨૭.૦૧.૨૦૨૫ સુધીમાં ઓનલાઈન પોર્ટલ https://www.agnipathvayu.cdac.in પર અરજી કરવી. ધોરણ ૧૨ પાસ અને ૧૬.૫ વર્ષથી ૨૦ વર્ષ સુધીના અપરિણિત પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. વધુ વિગત માટે પોર્ટલની મુલાકાત લેવા અમરેલી રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
વાયુસેનામાં અગ્નીવીર તરીકે જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૭ જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવી

Recent Comments