ઉમરાળા તાલુકા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૬ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા.૨૧/૦૧/૨૦૨૬ ને
બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજાશે, જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના
પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હજાર રહી એક જ વિષયને લગતી રજૂઆત
કરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં તેમ ઉમરાળા મામલતદારશ્રીની
યાદીમાં જણાવાયું છે.
ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮ ને બદલે તા.૨૧ જાન્યુઆરીએ યોજાશે

















Recent Comments