પાલીતાણા તાલુકા મેજી તરીકે ફરજ બજાવતા વી જે ડેર સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો કર્મસ્તુ કૌશલ્ય સર્વ ની કુશળતા જ ધર્મ છે તેવા સ્લોગન થી સતત ફિલ્ડ માં કામ ને મહત્વ આપતા કર્મઠ વી જે ડેર મૂળ લાઠી તાલુકા ના છેલ્લા ચ7 માસ થી પાલીતાણા ખાતે તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા ગત તા.૩૦/૦૩/૨૫ ના રોજ સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો હતો બહોળો ચાહક વર્ગ ધરાવતા મિત ભાષી મિલન સાર સ્વભાવ ના વી જે ડેર ને સામાન્ય વ્યક્તિ પણ સહેલાય થી મળી શકે તે માટે ના હિમાયતી રહ્યા છે વી જે ડેર જ્યાં પણ નોકરી કરી ત્યાં દરેક ના દિલ માં જગ્યા બનાવી અરજદારો ના ચહેરા ઉપર કામ થયા નો સંતોષ જ વી જે ડેર નો મૂળ મંત્ર રહ્યો છે પાલીતાણા તાલુકા મામલતદાર પદે થી સેવા નિવૃત થતા સમગ્ર પાલીતાણા તાલુકા ભર માંથી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા ભવ્ય વિદાનમાન આપવા ઉપસ્થિત રહ્યા સંગ્રહ વહીવટી તંત્ર દ્વારા પુષ્પવૃષ્ટિ વી જે ડેર ને વિદાયમાન સમયે સહ કર્મચારી ઓએ જૂની સ્મૃતિ ઓ વાગોળી અમીટ છાપ છોડી જનાર વી જે ડેર નો નાના મોટા દરેક કર્મચારી સાથે સૌમ્ય વહેવાર ને યાદ કરતા અનેક અગ્રણી ઓ એ ખૂબ બિરદાવી હતી વી જે ડેર ની નોકરી ના વર્ષો દરમ્યાન પ્રત્યે ફરજ પરસ્ત સમય બદ્ધતા ની સર્વત્ર સરાહના સાથે ભવ્ય વિદાયમાન અપાયું હતું
પાલીતાણા તાલુકા મામલતદાર વી જે ડેર સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો

Recent Comments