fbpx
અમરેલી

લાઠી બાર એસોસિયેશનના વકીલ મંડળની મીટીંગમા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

લાઠી વકીલ મંડળની ટમૅ પુરી થતી હોય જેના અનુસંધાને કોટૅ સંકુલમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે સતત બીજીવાર પ્રમુખ તરીકે શ્રી એમ.આઈ.અમીરની સવાૅનુમતે વરણી કરવામાં આવી હતી.પ્રમુખ:  એમ.આઈ.અમીરઉ.પ્રમુખ : વિ.જે.ઓઝા.સેક્રેટરી : બી.કે.ઝાપડીયાજોઈન્ટ સેક્રેટરી:એમ.સી.કાટીયામહામંત્રી : પી.આર.મેવાડાસહમંત્રી:જી.સી.કોટડીયાખજાનચી: પી.એચ.જોષીની  વરણી કરવામાં આવી હતી.તેમજ કારોબારી સભ્ય તરીકે વાર.સી. ત્રીવેદી, એચ.કે.પઢારીયા, આઈ.કે.મહેતા, એસ.એસ.અમીર, અને જલ્લપાબેન ધાટલીયાની થતાં એક બીજાને અભિનંદન પાઠવ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/