fbpx
અમરેલી

દામનગર ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ ના સીતારામબાપુ નો સત્સંગ માણતા ભાવિકો

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ ના સાનિધ્ય હનુમાનજી ચાલીસા પઠન નો ધર્મ લાભ મેળવતા ભાવિકો ભુરખિયા હનુમાનજી મંદિરે પધારેલ શિવકુંજ આશ્રમ જાળીયા મહંત ના દર્શને અસંખ્ય ભાવિકો સીતારામબાપુ ના સાનિધ્ય માં દિવ્ય સતસંગ સાંભળ્યો કોવિડ ૧૯ ના પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી કર્યું હનુમાન ચાલીશ પઠન કરતા ભાવિકો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં બહોળો સેવક વર્ગ ધરાવતા પૂજ્ય સીતારામબાપુ ભુરખિયા હનુમાનજી ના દર્શને  પધાર્યા ની જાણ થતા ખૂબ મોટી સંખ્યા માં ઉમટ્યા ભાવિકો એ પૂજ્ય બાપુ ના સાનિધ્ય માં સત્સંગ માણ્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/