fbpx
અમરેલી

ચિતલ ખાતે સરસ્વતિ વિદ્યા મંદિરમાં બચુભા સરવૈયાની સ્મૃતિમાં ૬૭ મોં નેત્રયજ્ઞ યોજાયો

 રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા ૬૭  મો નેત્રયજ્ઞ સ્વ. બચુભા સરવૈયા ની સ્મૃતિમાં મજબૂતસિંહ સરવૈયા,  પદયુમનસિંહ સરવૈયા ના પરિવર ના સહયોગ થીમાં સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ખાતે યોજાયો જેનું ઉદ્દઘાટન ભગતાચાર્ય  નિતિનગીરી બાપુ ( નાગબાઈ આશ્રમ ) અને હંસરાજ બાપુ( મંહત રામ મઢી) ના હસ્તે કરવામાં આવેલ.        આ પ્રસંગે ધરાઈ બાલમુકુંદ હવેલી ના મુખ્યાજી રાજુભાઇ જોશી તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા સુરેશભાઈ પાથર ચીતલ  ના અગ્રણી રઘુવીરસિંહ સરવૈયા  ચિતલના ઉપસરપંચ ,રઘુવીરસિંહ સરવૈયા  , વેપારી મંડળ ના પ્રમુખ  સુખદેવસિંહ સરવૈયા , અગ્રણી વેપારી અનવરલી માવાણી, અગ્રણીભરતભાઇ સરવૈયા તેમજ લોકસાહિત્યકાર કૌશિકભાઈ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.                    

નેત્રયજ્ઞ ને સફળ બનાવવામાં સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા  માર્ગદર્શન હેઠળ સંયોજક હસુભાઈ ડોડીયા , બીપીનભાઈ દવે, રાજુભાઈ ધાનાણી, વિઠ્ઠલભાઈ કથિરિયા, છગનભાઈ પટેલ, ખોડુભાઈ ધધુકીય, રમેશભાઈ સોરઠીયા, સંજયભાઈ લીમ્બાચીયા, વલભભાઈ પાથર, દિવ્યેશભાઈ બોદર ,, વગેરે  નેત્રયજ્ઞ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/