fbpx
અમરેલી

દામનગરના શાખપુર કુમારશાળા ખાતે યુવા ગ્રૂપ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

લાઠી તાલુકા ના શાખપુર ખાતે યુવા ગ્રુપ આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો આજ રોજ તારીખ ૭/૩/૨૧  ના રોજ શાખપુર કુમાર શાળા માં એક સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલ જેમાં નામાંકિત ડોકટરો એ પોતાની સેવા આપી જેમાં ડો. તિમિર ભરોળિયા વાલમ કલીનીક અમરેલી. ડો. આર.કે પરમાર સીતારામ ક્લિનિક શાખપુર .ડો.ચિરાગ ઇટલીયા,ડો.જયદીપ પરમાર, ડૉ. સંજય જોગડીયા એ સેવા આપી અસંખ્ય જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ આ સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ મેળવ્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/