લાઠી તાલુકાના મતિરાળા ક્રિએટિવ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના સહયોગથી દસ વિધાના વિશાળ મેદાન ઉપર યુવાનો દ્વારા વૃક્ષારોપણ
લાઠી તાલુકા ના મતીરાળા ગામ સમસ્ત તરફ થી પર્યાવરણ બચાવો જીવન બચાવો સૂત્ર ને ચરિતાર્થ કરતું કાર્ય કોવિડ ની મહામારી માં પર્યાવરણ નું જતન કરવા યુવાનો એ મતિરાળા ક્રિએટિવ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના સહયોગ થી ૧૦ વિધા જમીન ના વિશાળ મેદાન ૨૭૦૦ વૃક્ષો નું નાની બાળા દ્વારા પૂજન સાથે વૃક્ષારોપણ કરાયું હતું છોડ માં રણછોડ ના મંત્ર ના સુંદર સંદેશ આપતા અંકુરભાઈ વિરમગામા પ્રતીકભાઈ આદ્રોજા મિલનભાઈ આદ્રોજા બન્ટીભાઈ રજોડિયા જયદીપભાઈ રજોડિયા જીજ્ઞેશ નવાપરિયા સહિત ના યુવાનો દ્વારા વૃક્ષારોપણ જ નહીં વૃક્ષ ઉછેર માટે હદયસ્પર્શી પ્રતિજ્ઞા સાથે દસ વિધા જમીન માં વૃક્ષારોપણ કર્યું હતું
Recent Comments