fbpx
અમરેલી

રાજય સરકાર તરફથી અમરેલી જીલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન–ર૦રર ને મંજુરી આપવામાં આવી

સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જીલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સિંચાઈ સમિતિ ચેરમેન શ્રી કાળુભાઈ ફીંડોળીયાના પ્રયાસોથી જીલ્લામાં વિવિધ વિભાગના કુલ ૭પ૧ કામો અને અંદાજિત ૬૬૪.૯પ લાખ રૂા. ના કામો હાથ ધરાશે

રાજય સરકારના જળ સંસાધન વિભાગની મહત્વકાંક્ષી ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ યોજના હેઠળ નદીઓને પુન: જીવીત કરવા માટે દર વષેૅ તળાવો ઉંડા ઉતારવા, હયાત જળાશયોને ડીસીલ્ટીંગ અને રીપેરીંગ, પાણીની નહેરોની સફાઈ – સમારકામ અને જાળવણી, નદીઓ–તળાવોની સફાઈ જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. ત્યારે આ વષેૅ સુજલામ સુફલામ જળ અભિયાન–ર૦રર અંતગૅત અમરેલી જીલ્લા માંથી ટ્રસ્ટો અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીઓ અને અધ્યક્ષશ્રી, સુજલામ સુફલામ જળ અભિયાન, અમરેલી તફરથી કરવામાં આવેલ દરખાસ્ત અન્વયે ઉચ્ચ કક્ષાએથી મંજુરીમાં થઈ રહેલ વિલંબ બાબતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ ફીંડોળીયાએ રાજય સરકારના જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલને અસરકારક રજૂઆત કરતા સરકારશ્રી તરફથી સુજલામ સુફલામ જળ અભિયાન–ર૦રર ને મંજુરી આપવામાં આવેલ છે.
સુજલામ સુફલામ જળ અભિયાન–ર૦રર અંતગૅત અમરેલી જીલ્લામાં આવનાર દિવસોમાં વિવિધ વિભાગોના કામો અંગતૅત જળ સંપતિ વિભાગના ૮૯ કામોની અંદાજિત રકમ રૂા. ૧૯૧.૩ર લાખ તથા વિવિધ લાઈન ડીપાટૅમેન્ટ જેમકે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કુલ પર૭ કામોની અંદાજિત રકમ રૂા. ૩૮૮.પ૦ લાખ, વોટરશેડ વિભાગના કુલ ૪૦ કામોની અંદાજિત રકમ રૂા. ૩૪.ર૩ લાખ, પાણી પુરવઠા વિભાગના કુમલ ૩૦ કામોની અંદાજિત રકમ રૂા. પ.પ૯ લાખ તેમજ નગર પાલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/