fbpx
અમરેલી

લાલજીદાદા ના વડલા લાઠી શહેરી સહિત દસ જેટલા ગ્રામ્ય માં એકલા રહેતા વડીલો ને અન્નક્ષુધા તૃપ્ત કરતા ધોળકિયા પરિવાર

લાઠી લાલજીદાદા નો વડલો સંતોક બા મેડિકલ સેન્ટર ખાતે થી ગ્રામ્ય સુધી પહોંચતું સ્નેહાઅમૃત ભોજન પ્રસાદ લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત વતનપ્રેમી ઉદ્યોગ રત્ન રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવાર દ્વારા લાલજીદાદા ના વડલા ખાતે આવતા દર્દી નારાયણો અને સાહસિકો અતિથિ અભ્યાગતો વૃદ્ધ વડીલ અંધ અસ્ક્ત એકલા રહેલા લાચાર માટે ગરમાં ગરમ ભોજન પ્રસાદ એટલે સ્નેહાઅમૃત ભોજન પ્રસાદ પહોંચાડતા ધોળકિયા પરિવાર દ્વારા આ સેવા વિસ્તૃત રીતે શહેરી તેમજ દસ જેટલા ગ્રામ્ય માં પ્રસરી રહી છે રામકૃષ્ણ એક્સપોર્ટ ના રાકેશભાઈ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ સંતોક બા મેડિકલ પરિવાર સ્વંયમ સેવક દ્વારા લાઠી શહેરી તેમજ દસ જેટલા ગ્રામ્ય માં પ્રોસ્ટિક ગરમાં ગરમ ભોજન પ્રસાદ પહોંચાડી અનેકો  એકલા રહેતા વડીલો ની અન્નક્ષુધા થી તૃપ્ત કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/