fbpx
અમરેલી

સાવરકુંડલાના રઘુવંશી અગ્રણી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળાની સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્ટી તરીકે બહુમતીથી ચૂંટાયાઈને નિમણૂંક 

સાવરકુંડલાના રઘુવંશી અગ્રણી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શીંગાળાની સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્ટી તરીકે બહુમતીથી ચૂંટાયાઈને નિમણૂંક થતાં તેમજ સાવરકુંડલા વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થતાં શહેર અને જિલ્લાભરમાંથી મિત્રો શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ. 

સાવરકુંડલા શહેરના રઘુવંશી અગ્રણી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શીંગાળાની સાવરકુંડલા લોહાણા મહાજન  ટ્રસ્ટી તરીકે બહુમતીથી ચૂંટાયાઈને લોહાણા મહાજન ટ્રસ્ટી તરીકે નિમણૂંક થતાં તેમજ સાવરકુંડલા વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી તે બદલ સાવરકુંડલા તેમજ સમગ્ર અમરેલી જિલ્લાના રાજકીય, સામાજિક અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાજુભાઈ શીંગાળા  પોતે વેપારી આલમમાં ખાસ્સી  લોકપ્રિયતા ધરાવતા હોય તેમના શુભેચ્છકોનું પણ એક વિશાળ ગ્રુપ છે. તેમની આ નિમણૂંક બદલ ઠેર ઠેરથી અભિનંદન સાથે શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/