Home Articles posted by CITY WATCH NEWS (Page 101)
ભાવનગર
તળાજા તાલુકાના NHAI તળાજા બાયપાસ સેકશન ફ્રોમ ચે. ૪૯/૭૦૦ થી ૫૩/૫૮૫ ખાતે તળાજી નદીબ્રિજની કામગીરી પૂર્ણ થવામાં વધુ સમય લાગનાર હોઈ લોકસલામતીના હિતમાં બ્રિજ પરનો તમામ વાહન વ્યવહારબંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ભાવનગર દ્વારા રજૂ થયેલ દરખાસ્તને ધ્યાને લઈગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકાર Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સાંસ્કૃતિક જાગૃતિના આહવાનને સાર્થક રૂપ આપતા, અમરેલી જિલ્લાના વતની અને રાજકોટના સાંસદશ્રી, પરશોત્તમભાઈ રૂપાલાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી અમરેલી જિલ્લામાં સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા–૨૦૨૬માં કુલ ૩૨૮૭ સ્પર્ધકોએ ભાગ લઈ રેકોર્ડ સર્જ્યો છે. નૂતન મિડલ Continue Reading
ભાવનગર
ઇસોરા ગામના અને ધોરણ 9 ના સૃષ્ટિબેને  રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું  વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા રાજ્યસ્તરે આયોજિત કરવામાં આવેલી GKIQ (General Knowledge Intelligence Quiz) પરીક્ષામાં શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ-રાળગોનના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અને ગૌરવસભર પ્રદર્શન કરી શાળાનું નામ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉજાગર કર્યું છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં શાળાના કુલ 45 વિદ્યાર્થીઓ Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત, સાવરકુંડલા સ્થિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ ખાતે એન.એસ.એસ કાર્યરત છે. જેની અનેક પ્રવૃત્તિઓમાંથી એક વાર્ષિક શિબિર દર વર્ષે યોજવામાં આવે છે.  વર્ષ ૨૦૨૫-૨૬ની વાર્ષિક શિબિરનું આજરોજ ઉદઘાટન સત્ર યોજાયું. સાત દિવસ ચાલનારી આ વાર્ષિક શિબિર માનવ મંદિર-સાવરકુંડલા ખાતે યોજાઇ રહી છે. આજરોજ માનવ મંદિરના સંચાલક આદરણીય Continue Reading
અમરેલી
સાવરકુંડલા સૂચિત અમરેલી-મહુવા બાયપાસ. ​મહુવા-જામનગર રૂટની એસ.ટી. બસની અડફેટે વ્હિકલ ચાલકનું કરૂણ મૃત્યુ.વાત જાણે એમ છે કે સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. ૫૫).   એસ.ટી. બસ ચાલકે વ્હિકલ ચાલકને આશરે ૩૦ ફૂટ જેટલા આગળ સુધી ઢસડતા ઘટનાસ્થળે જ કનુભાઈનું મોત નીપજ્યું. આમ તો કનુભાઈ નગવાડિયા સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ કાળનો Continue Reading
અમરેલી
ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચીમકી: સમાજના અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ગજવી.  બગદાણા (તા. મહુવા, જી. ભાવનગર) ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા છે. આજે સાવરકુંડલા શહેર તથા તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર (પ્રાંત અધિકારી) સાહેબને આવેદન પત્ર પાઠવી […]Continue Reading
ભાવનગર
 થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં મોત નિપજયા હતા અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઈન્દોરના ભગીરથ પૂરા વિસ્તારમાં રોજીંદા વપરાશમાં લેવામાં આવતું પાણી પ્રદુષિત થતાં હજારો લોકોની તબીયત લથડી હતી અને જોતજોતામાં તેમાંથી ૧૬ લોકોનાં કરુણ મોત […]Continue Reading
અમરેલી
શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા  ગતરોજ રવિવારે તારીખ ૪-૧-૨૬ ના રોજ સાંજે છ વાગ્યા આસપાસ ગુરુકુળના વિશાળ ગ્રાઉન્ડ ખાતે સંસ્થા દ્વારા સંચાલિત અંગ્રેજી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના કૌશલ્યને નિખાર આપવા માટે ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું જતન કરતો એક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.  Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ નાઓએ અમરેલી જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરનીધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલકેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં શ્રી લુહાર યુવા ગ્રુપ દ્વારા આયોજિત ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન અહીં હાથસણી રોડ સ્થિત આંખની હોસ્પિટલના વિશાળ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે આ સંદર્ભે સાવરકુંડલા લુહાર યુવા ગ્રુપ દ્વારા સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના ક્રિકેટ પ્રેમી ભાઈઓ બહેનોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ પણ પાઠવવામાં આવેલ   હવે વાત કરીએ આ ડે એન્ડ નાઈટ ક્રિકેટ […]Continue Reading