Home Articles posted by CITY WATCH NEWS (Page 103)
અમરેલી
બાળ કેળવણી મંદીર બગસરા, છેલ્લા ૯૪ વર્ષથી દેવચંદ સાવલિયા અને કાર્યકર્તાઓના સંકલન આયોજન સાથે બાળ વિકાસ અને બાળ ઉત્કર્ષની વિવિધ પ્રવુતિઓ કરી રહેલ છે. ૩ જાન્યુઆરી શનિવારના દિવસે રોજ, સંસ્થાના વિવિધ શૈક્ષણિક વિભાગના અને બગસરા શહેર ની વિવિધ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે, સર્વોદય સરસ્વતી મંદીર અધ્યાપન મંદિર બાબાપુરના બહેનો દ્રારા, બાળકો ને વિવિધ […]Continue Reading
અમરેલી
ચિતલમાં 124 મો નેત્રયજ્ઞ સાગર પરિવાર ના સહયોગથી યોજાયો વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા સ્વ.રમેશભાઈ સાગર અને મગનભાઈ સાગર તેમજ છોટાભાઈ નાજાભાઇ  સ્વ.ની પુણ્યસ્મૃતિ માં 124 રાજેશભાઈ રમેશભાઈ સાગર  અધ્યક્ષ સ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન શ્રી બટુક હનુમાનજી મંદિર ચિતલ ના અને જાણીતા લોક સાહિત્યકાર  કૌશિકભાઈ દવે […]Continue Reading
અમરેલી
દામનગર દહીંથરા ગામે શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ પરિસર માં કડકડતી ઠંડી માં પણ પરમાર્થ માટે દામનગર ઢસા પંથક ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના ગૌસેવકો ની મકરસંક્રાતિ ના પાવન પર્વ એ જોળી દ્વારા રોકડ રકમ દ્રવ્યદાન એકત્રિત કરવા જોળી સંદર્ભે મીટીંગ યોજાય “મરું પણ માંગુ નહિ […]Continue Reading
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીઓ ડો. મનસુખભાઈ માંડવિયા, સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ ——  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:- * એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ * પટેલ સમાજ માત્ર એક સમુદાય નથી, પરંતુ પરિશ્રમ, પ્રમાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવંત પ્રતીક * સરદાર સાહેબના લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિમાંથી પ્રેરણા લઈ પટેલ Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ  યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં તપોનિષ્ઠ સંત પૂજ્ય સીતારામબાપુ નો દિવ્ય સતસંગ યોજાયો પૂજ્ય સતી રત્નો પૂજ્ય શ્રી રામેશ્વરાનંદજી શ્રી વરુણાનંદજી ના મુખે સુંદર પાથ પઠન સ્થિરપ્રજ્ઞ બની પૂજ્ય સંતો ની દિવ્ય વાણી શ્રવણ કરતા શ્રધ્ધાળુ ભાવિકો ખૂબ મોટી સંખ્યા માં પૂજ્ય સીતારામબાપુ ના સેવક સમુદાયો  દૂરસદુર થી યાત્રાધામ શ્રી ભુરખિયા […]Continue Reading
અમરેલી
ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને સંતોની ગૌરવવંતી ઉપસ્થિતિ; ગૌ-શાળા માટે રૂ. ૫૧,૦૦૦ની રાશિ અર્પણ કરાઈ સાવરકુંડલામાં છેલ્લા ૨૪ વર્ષથી નિઃસ્વાર્થ લોકસેવા પ્રવૃત્તિઓ ચલાવતા ‘સદ્દભાવના ગ્રુપ’ દ્વારા પરમ પૂજ્ય ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ, કાનાતળાવ) ના ૮૭માં પાવન જન્મદિન નિમિત્તે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. રવિવારે લોહાણા મહાજન વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન, ગૌ-સેવા Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રા દિવસ 13 (બાલાસિનોર થી લુણાવાડા) •             મહિસાગર જિલ્લાના આદિવાસી સમાજના સેંકડો યુવાનો જાતિના દાખલાઓ માટે વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા છે.દાખલા નહીં આપીને ભાજપ સરકાર યુવાનોની કારકિર્દી ખતમ કરી રહી છે: શ્રી અમિતભાઈ ચાવડા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પ્રવાસ દરમિયાન શ્રમ-રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિક્ટર પોર્ટ નજીક નિર્માણ પામી રહેલા GHCLના પ્લાન્ટની મુલાકાત કરી હતી. આ મુલાકાત વેળાએ તેમણે પ્લાન્ટની પ્રોડક્શન ક્ષમતા, પ્રોડક્ટ અને અન્ય બાબતોની જીણવટભરી માહિતી મેળવી હતી. GHCLના નિર્માણાધિન પ્લાન્ટમાં દરિયાઈ પાણીમાંથી બ્રોમીન છૂટું પાડવાની કામગીરી કરવામાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ચાંચબંદર મુકામે રાજ્યના શ્રમ રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ચાંચબંદરથી વિક્ટર પોર્ટ સુધી દરિયાઈ ખાડી પર પૂલ નિર્માણનું ખાતમુહૂર્ત થયું હતું. આઝાદી બાદ પહેલીવાર આ વિસ્તારને દરિયાની ભૌગૌલિક વિષમ સ્થિતિ વચ્ચે સેતુથી જોડવાનું ભગીરથ કાર્ય થશે. કુલ ૨.૧ કિલોમીટર લાંબા પૂલમાં ૫૫૦ મીટર લંબાઈ ખાડી વિસ્તારની હશે અને  ૨૨ Continue Reading
ભાવનગર
માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય, સોનગઢ ખાતે એલાયન્સ ક્લબ ઓફ સોનગઢ પદ્માવતી દ્વારા ધોરણ 10 અને 12 ની છાત્રાઓ માટે બોર્ડ પરીક્ષાની તૈયારીને ધ્યાનમાં રાખી અસાઈન્મેન્ટ અને પેપર સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છાત્રાઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો તથા પરીક્ષામાં આત્મવિશ્વાસ વધારવાનો હતો. કાર્યક્રમમાં ક્લબ સેક્રેટરી હંસાબેન ભોજ તથા ક્લબ સભ્ય Continue Reading