Home Articles posted by CITY WATCH NEWS (Page 23)
અમરેલી
સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, લીલીયા દ્વારા RUSA (National Higher Education Mission) તથા IQACના સંયુક્ત ઉપક્રમ હેઠળ “સરદાર વલ્લભભાઈ પટેલના સ્વાતંત્ર્ય સંઘર્ષ” વિષયક એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના “લોખંડી પુરુષ” તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલના સ્વાતંત્ર્ય Continue Reading
અમરેલી
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા લીલિયા તાલુકા તેમજ અમરેલી તાલુકાના કૃષિ સખી-CRP માટે તા. ૧૦.૦૨.૨૦૨૬ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી તથા કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી મહેશ ઝીડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાકૃતિક Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર ક્રીડાગણના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન આગામી તારીખ 2 માર્ચ સોમવારે સાંજના 5/30 કલાકે શિશુવિહાર પરિસરમાં યોજાશે. ફાગણ પૂર્ણિમા હોળી પ્રસંગે યોજનાર કાર્યક્રમમાં પારંપરિક રીતે લાઠી, લેઝીમ અને ડમ્બેલ્સ નું નિદર્શન ઉપરાંત ક્રીડાંગણના 10 ઉત્તમ તાલીમાર્થીઓનું અભિવાદન થશે.શિશુવિહાર બાલમંદિરના  પૂર્વ આચાર્ય શ્રી કોકીલાબેન જાનીના અધ્યક્ષસ્થાને યોજનાર  Continue Reading
અમરેલી
ગઢડા તાલુકા ના અનિડા ગામે આશ્રમ પાસે સ્મશાન તરફ જતા એક કિમિ આંતરિક કાચા રસ્તા ને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી પાકો રસ્તો બનાવવા સ્થાનિક કક્ષા એથી પ્રબળ માંગ ઉઠી ગઢડા સ્વામી ના તાલુકા ના અનિડા ગામે ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા આશ્રમ અને ગ્રામ્ય વિસ્તારો ના સ્મશાન તરફ જતા કાચા રસ્તા ના કારણે […]Continue Reading
અમરેલી
આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના નાગરિકો દ્વારા તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ સામાન્ય જનતાએ પંડિતજીના બલિદાન અને તેમના ‘એકાત્મ માનવવાદ’ના સિદ્ધાંતોને યાદ કર્યા હતા. જોકે, આ શ્રદ્ધાંજલિની સાથે જ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં એક મહત્વની માંગણીએ જોર પકડ્યું છે. Continue Reading
અમરેલી
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનના નવા જીરુંની ધમાકેદાર આવક સાથે શુકનવંતા શ્રીગણેશ થયા હતા. ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી દ્વારા વિધિવત પૂજન અને ખેડૂત-વેપારીઓના મોં મીઠા કરાવીને હરરાજીની શરૂઆત કરવામાં આવી હતી. મુહૂર્તના આ સોદામાં જીરુંના મણદીઠ રૂપિયા ૫૧૮૬ જેવો ઊંચો ભાવ મળતા ખેડૂત આલમમાં ખુશીની લહેર જોવા મળી હતી. ​આજરોજ માલકનેસ ગામના ખેડૂત બચુભાઈ બાબુભાઈ ડાભી […]Continue Reading
અમરેલી
શહેરના નેસડી રોડ પર સાવરકુંડલાના ખોડીયાર પાનથી ન્યારા પેટ્રોલ પંપ સુધીના માર્ગ પર સર્જાયેલી અકસ્માતની ભીતિ અને બાર જેટલા બંપ પર પટ્ટાના અભાવે વાહનચાલકોને થતી હાલાકીનો મુદ્દો મીડિયામાં ગાજ્યા બાદ તંત્રએ હરકતમાં આવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ‘Aapdu kundla ’ પત્રકાર પાંધીસર ડિજિટલ ન્યૂઝ દ્વારા આ સમસ્યાને વાચા આપવામાં આવતા, તંત્રએ તાત્કાલિક ધોરણે […]Continue Reading
અમરેલી
ભારતીય જનતા પાર્ટીના આદર્શ, જનસંઘનાં સ્થાપક, એકાત્મ માનવ દર્શન તેમજ અંત્યોદય વિચારધારાનાં વાહક પં. દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિએ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે ભાજપ આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.૧૯૬૮ની સાલમાં ૧૧ ફેબુઆરીએ ટ્રેન મુસાફરી દરમિયાન ભેદી સંજોગોમાં પંડિતજીનું નિધન થયેલું. સંગઠન અને અંત્યોદય ને જીવનમંત્ર બનાવનાર પં. દીનદયાળ ઉપાધ્યાયજીનાં નિર્વાણ Continue Reading
અમરેલી
અમરેલી શહેરમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા એક નિવૃત્ત કર્મચારી એ પોતાની સોસાયટીમાં રહેતા અને પારિવારિક મિત્ર રમેશ યશવંતભાઈ ચૌહાણ ને 250000 જરૂર પડતા રૂપિયા જે આ કામના ફરિયાદી નિવૃત્તિ સમયે મળેલ રકમ જે હાથ ઉપર હોય તે પૈકી રૂપિયા અઢી લાખ પુરા 250000 હાથ ઉછીના આપેલા. ત્યારબાદ આ કામના ફરિયાદીએ પોતાના વાયદા મુજબ […]Continue Reading
ગુજરાત
વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા ૯ વર્ષથી જલારામ બાપાની પુણ્યતિથી નીમીતે ભવ્ય ભોજન પ્રસાદીનું આયોજન કરાઈ રહેલ છે દરવર્ષે વિરપુર ની પ્રસાદી અપાય રહેલ છે રધુવંશી પરીવારોના હજારો પરીવારો જ્ઞાતિ ગંગા ના દર્શન ભોજન પ્રસાદીમાં ઉમટી પડે છે તાલુકાભરમાં રધુવંશી પરીવારોમાં ભારે ઉત્સાહ છવાયેલ છે. વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ ચેરમેન જલ્યાણ ગ્રુપ દીપક કકકડે જણાવેલ હતું Continue Reading