જાફરાબાદ તાલુકાની વારાહસ્વરૂપ પા. શાળામાં તિકલ હોળી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના દ્વારા શરૂ થયેલા આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ વિવિધ ભાષાઓમાં હોળી – ધુળેટી પર્વ વિષય ઉપર વક્તવ્યો આપ્યા હતા. જેમાં શિયાળ દયાબેન બાબુભાઈ (ધોરણ – 8) તથા સાંખટ શ્રધ્ધાબેન (ધોરણ – 4) દ્વારા ગુજરાતીમાં , ચૌહાણ ગીતાબેન મનસુખભાઇ (ધોરણ – 7) […]Continue Reading
આયાતી રાસાયણીક ખાતરથી દેશના હુંડીયામણને થતુ નૂકશાન દૂર કરવાની મથામણ કરતી દેશની ફર્ટીલાઈઝર સંસ્થા ઈફકોએ સ્વનીર્ભરતામા દેશમા ડંકો વગાડી દીધો છે, નેનો યુરીયા બાદ નેનો ડીએપી (પ્રવાહી) ખાતર શોધને કેન્દ્રએ મંજુરીની મહોર મારતા આનંદ છવાયો છે ત્યારે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહનો દિલીપ સંઘાણીએ હદયપૂર્વક આભાર માનેલ છે. સાથોસાથ નેનો Continue Reading
મહિને ર૦૦ યુનિટ વીજળી વાપરતા ગ્રાહકો ઉપર ઈલેકિટ્રસિટી ડયુટી સાથે ગણતાં ડિસેમ્બર ર૦૧૭ માં જે યુનિટદીઠ રૂ. ૬.પપ વસૂલાતાં હતા, તે ડિસેમ્બર – ર૦રર ની સ્થિતિએ વધીને યુનિટદીઠ રૂ. ૭.૯૪ લેખે વસૂલાય છે, પરિણામે આ યુનિટદીઠ રૂ. ૧.૩૯ ના ખર્ચનો વધારો એ ટકાવારી દષ્ટિએ રર ટકા જેટલો જંગી છે. વર્ષ ર૦રર માં ભાજપ સરકારે પાવર […]Continue Reading
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડુંગળીનું વધુ પ્રમાણમાં વાવેતર થયેલ છે, તેમજ અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત ૧૦,૨૧૩ હેકટરમાં ડુંગળીના પાકનું વાવેતર કરવામાં આવેલ છે. હાલ બજાર કિંમત પ્રમાણે ડુંગળીના ભાવ ખૂબજ નીચા છે. ખેડૂતોએ ડુંગળીના પાક પાછળ પુષ્કળ મહેનત, મજૂરી તેમજ ખર્ચની જહેમત ઉઠાવેલ હોઇ, તેમજ ખેડૂતોને ડુંગળીના પાકમાંથી સારૂ વળતર મળી શકે તે માટે રાજ્ય […]Continue Reading
તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી શૈક્ષણિક સંસ્થા ગણેશ શાળા ખાતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2023 આગામી તારીખ 6/3/23 ને સોમવારના રોજ યોજાશે. આ વેળાએ સવારના 9:00 કલાકે લોકભારતી યુનિ. સણોસરાના ડૉ.વિશાલ ભાદાણી પ્રેરક પ્રવચન આપશે. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થનાર વિવિધ કૃતિઓને નિહાળવા અને સૌને વિજ્ઞાન પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવચનનો લાભ લેવા […]Continue Reading
પાલીતાણા મુકામે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહજી જાડેજાની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી હાર્દિકભાઈ ગોહેલ તેમજ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મધુકભાઈ ઓઝા, મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળા દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ , મહામંત્રીશ્રીઓ, રાજ્ય પ્રતિનિધિ, જિલ્લા પ્રતિનિધિ તેમજ જિલ્લા Continue Reading
દામનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા આકરા પાણી એ વેરા વસુલાત માં લાંબા સમય થી બાકીદારી સામે મિલ્કત સિલ બાદ નળ કનેક્શન ડિસ કરવા ની ઝુંબેશ શહેર ના વિવિધ વિસ્તારો માં લાંબા સમય થી વેરો ન ભરતા મિલ્કત ધારકો ની મિલ્કત સિલ કર્યા બાદ આજે વધુ ત્રણ મિલકતો સિલ કરાય હતી અને ઘર વપરાશ […]Continue Reading


















Recent Comments