દિવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમન પહેલા કલેકટર શ્રી સલોની રાયની આગેવાનીમાં મીટીંગો વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરાયું હતુ તથા સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો હતો. કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દિવમાં આગમન થશે અને તેઓ ૪ દિવસ સુધી દિવમાં રોકાશે.દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનું રપ ડિસેમ્બરના રોજ
કોરોના બિમારીમાં શાળામાં અભ્યાસ બંધ હોઈ સરકાર દ્વારા બાળકોને પિરસાતા ભોજનના સ્થાને અનાજ જથ્થો આપવામાં આવે છે. ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલના માર્ગદર્શન સાથે સંચાલક શ્રી અભેશંગભાઈ મકવાણાના હસ્તે વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન અનાજનું નિયમ મુજબ વિતરણ થઈ રહ્યું છે.
વન વિભાગને ખબર નથી સિંહો કયાં જઈ રહૃાા છે સાવરકુંડલા : આંબરડી ગામની બજારમાં 3 સિંહો ત્રાટકયા આરામ ફરમાવતી ગાયોમાં હડકંપ મચી ગયો આંબરડી ગામમાં આજે વહેલી સવારે ત્રણ સિંહોએ બે ગાયોનું મારણ કરી ગામમાં જ મિજબાની માણી હતી. આંબરડી ગામમાં સિંહો ઘૂસવાનો 1ર દિવસમાં ત્રીજી ઘટના બની છે. સાવરકુંડલાના આંબરડી ગામમાં વહેલી પરોઢીયે આંબરડી […]
દરરોજ સેંકડો વાહનો પસાર થતાં હોય અકસ્માતનો ભય કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ બાયપાસ માર્ગમાં ગાબડા પડયા પુલને જોડતા માર્ગની જગ્યામાં એક વર્ષથી ગાબડા પડતા વાહનચાલકો પરેશાન જનતા જનાર્દનનાં પરસેવાનાંપૈસાથી બનેલ માર્ગ ઉપર જનતાને વાહન ચલાવવામાં પરેશાની માર્ગ-મકાન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ માર્ગની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યા દૂર કરે અમરેલીમાં વરસડા માર્ગથી નાના માચીયાળા માર્ગ વચ્ચે
ગઈકાલે સાવરકુંડલાના એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી પોતાના પરિવારથી અલગ થઈ ગયેલ બાળકની સાવરકુંડલા પોલીસને જાણ થતાં સાવરકુંડલા ટાઉન પોલીસના જાંબાઝ ઈન્સ્પેકટર સીટી પી.આઈ. રાકેશ આર. વસાવાતેમજ પી.એસ.આઈ. જે.પી. ગઢવી તેમજ લેડી પીએસ.આઈ. એચ.એચ. સેગાલિયા અને સમગ્ર સાવરકુંડલા ટાઉન પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બાળકને સાવરકુંડલા પોલીસ મથકે રાખી બાળકના વાલીની શોધખોળ હાથ ધરી ગણતરીની
Recent Comments