વન વિભાગને ખબર નથી સિંહો કયાં જઈ રહૃાા છે સાવરકુંડલા : આંબરડી ગામની બજારમાં 3 સિંહો ત્રાટકયા આરામ ફરમાવતી ગાયોમાં હડકંપ મચી ગયો આંબરડી ગામમાં આજે વહેલી સવારે ત્રણ સિંહોએ બે ગાયોનું મારણ કરી ગામમાં જ મિજબાની માણી હતી. આંબરડી ગામમાં સિંહો ઘૂસવાનો 1ર દિવસમાં ત્રીજી ઘટના બની છે. સાવરકુંડલાના આંબરડી
દરરોજ સેંકડો વાહનો પસાર થતાં હોય અકસ્માતનો ભય કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ બાયપાસ માર્ગમાં ગાબડા પડયા પુલને જોડતા માર્ગની જગ્યામાં એક વર્ષથી ગાબડા પડતા વાહનચાલકો પરેશાન જનતા જનાર્દનનાં પરસેવાનાંપૈસાથી બનેલ માર્ગ ઉપર જનતાને વાહન ચલાવવામાં પરેશાની માર્ગ-મકાન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ માર્ગની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યા દૂર કરે અમરેલીમાં વરસડા માર્ગથી નાના માચીયાળા માર્ગ વચ્ચે
ગઈકાલે સાવરકુંડલાના એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી પોતાના પરિવારથી અલગ થઈ ગયેલ બાળકની સાવરકુંડલા પોલીસને જાણ થતાં સાવરકુંડલા ટાઉન પોલીસના જાંબાઝ ઈન્સ્પેકટર સીટી પી.આઈ. રાકેશ આર. વસાવાતેમજ પી.એસ.આઈ. જે.પી. ગઢવી તેમજ લેડી પીએસ.આઈ. એચ.એચ. સેગાલિયા અને સમગ્ર સાવરકુંડલા ટાઉન પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બાળકને સાવરકુંડલા પોલીસ મથકે રાખી બાળકના વાલીની શોધખોળ હાથ ધરી ગણતરીની
દામનગર થી લાઠી તરફ જતા રોડ ઉપર સીતારામનગર લટુરિયા હનુમાનજી મંદિર સામે બુલેટ ચાલક ને છોટાહાથી ના ચાલકે પાછળ થી ટક્કર મારતા બુલેટ ચાલક ને ઇજા થતાં સારવાર માં ખસેડાયેલ હોવા નું નજરે જોનાર રાહદારી ઓ તરફ થી જાણવા મળેલ છે દામનગર થી લાઠી તરફ જતા રોડ સીતારામનગર સામે આવેલ લટુરિયા હનુમાનજી મંદિર ના દરવાજા […]
અમરેલી ના ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત ૬૫ મો નેત્રયજ્ઞ તા૨૬ ના રોજ યોજાશે લાંબા લોકડાઉન બાદ સેવા ની સરવાણી પુનઃ શરૂ થશે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજીત ૬૫ મો નેત્રયજ્ઞ સ્વ. સમાજ સેવક વજુભાઈ ની સ્મૃતિમાં સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ખાતે તારીખ ૨૬/૧૨/૨૦ ને શનિવાર ના સવારના ૯-૦૦ કલાકે અમરેલીના સાંસદ સભ્ય નારાયણભાઈ કાછડીયા
Recent Comments