ભાવનગર શિશુવિહાર સંસ્થાના સીવણ વર્ગ ની બહેનોને તા.૨૧ ડિસેમ્બર નાં રોજ ભાવનગર જીલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં પ્રોગ્રામ ઓફિસર ડિમ્પલ બહેન તરૈયા દ્વારા ૨૦ બહેનોને ફર્સ્ટ એઇડ, આપતી નિવારણ તથા કોરોના વિશે માહીતગાર કરવામાં આવેલ.આ કાર્યક્રમનું સંકલન હરેશ ભાઈ ભટ્ટ તથા ગુલાબબા ગોહિલ દ્વારા કરવામાં આવેલ.
પશ્ચિમ રેલવે પર 65મી રેલવે સપ્તાહ 22 ડિસેમ્બર 2020ના ઉજવાયેલ, જે અંતર્ગત ભાવનગર મંડલના 8 રેલવે કર્મચારીઓને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા વર્ષ 2019-20 દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. કર્મચારીઓને રૂ .2000/- રોકડ, મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. આ કર્મચારીઓ છે શ્રી કમલેશ કુમાર […]
અમરેલી જિલ્લામાં આજે પણ પોઝિટિવ કેસમાં આવેલો ઘટાડો. આજે 11 પોઝિટિવ કેસ નોંધાયા અમરેલી જિલ્લામાં આજે પણ પોઝિટિવ કેસોમાં ધટાડો જોવા મળી રહ્યો. આજે 11 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા મળી રહયો હોવાથી સારવાર લઈ રહેલા દર્દીઓમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમનને ખાળવા […]
પેરીસ : ફ્રાંસના મધ્યમાં આવેલા પુય-ડી-ડોમ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણ પોલીસના મોત નીપજ્યાં છે જ્યારે ચૌથો પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે. સમાચાર એજન્સી એએફપી અનુસાર સ્થાનિક પોલીસને પારિવારિક હિંસાની ફરિયાદ મળ્યા બાદ પોલીસકર્મી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસકર્મીએ જ્યારે મહિલાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા ત્યારે 48 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી
અમદાવાદ : કોવિડ-19ની મહામારી વચ્ચે આગામી દિવસોમાં આવનારી આ રોગ અંગેની રસી લોકો માટે આશાનું કિરણ લઈને આવી છે. કેટલાક વિકસિત દેશોમાં રસીકરણ ઝુંબેશ શરુ પણ થઇ ચુકી છે, તેવા સમયે ભારત અને ગુજરાત રાજ્યમાં પણ હવે કોવિડ-19 સામેની રસી હવે ટૂંક સમયમાં આવવાની છે. આ પરિસ્થિતિમાં રસીકરણને લગતી સાચી અને વૈજ્ઞાનિક માહિતી, રસીકરણ અંગે […]
ખેડૂત આંદોલનનો આજે 28મો દિવસ છે પરંતુ હજુ સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઇ વાત બની નથી. સરકાર પોતાના ઇરાદા પર અડગ છે તો ખેડૂત ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. સરકારે ફરી એક વખત વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે જેની પર ખેડૂતો વિચાર કરી રહ્યા છે માં કોંગ્રેસનો થાળી પીટી આંદોલન […]
ગણાતા સુરતમાં પણ મેટ્રો ટ્રેન પરિયોજના પર કામ શરૂ થઈ ગયું છે. જે માટે ફેઝ-1ના પ્રથમ સેક્શનના 11 કિલોમીટરના એલવેટેડ રુટના 10 સ્ટેશનો અને રૂટ નિર્માણ માટે ફાઈનાન્સિયલ બિડ ખોલવામાં આવી છે. જેમાં સૌથી ઓછી બોલી 779.73 કરોડ રૂપિયાની લાગી છે. જેમાં સદ્દભાવ અને એસપી સિંગલા જૉઈન્ટ વેન્ચરનો નંબર આવ્યો છે. આ બન્ને કંપનીઓએ જોઈન્ટ […]
ભારતમાં કોરોનાના નવા કેસોમાં વધારાનો દોર યથાવત હોય તેમ નવા કેસમાં ફરી વૃદ્ધિ થઈ છે. આજે 23950 નવા કેસ નોંધાયા હતા જયારે 333નો ભોગ લેવાયો હતો.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે મંગળવારે નવા કેસોની સંખ્યા 20 હજારથી નીચે રહ્યા બાદ આજે ફરી કેસ વધી ગયા છે. ચોવીસ કલાકમાં 23950 કેસ નોંધાયા હતા. કુલ આંકડો […]
ઉનાના વિનોદભાઈ બાંભણીયા તથા તાલાળાના વિજયભાઈ હિરપરા દ્વારા ઉના મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સાથે જણાવતા કહ્યું કે ટિમ ગબ્બર ને જાણવા મળેલ છે કે સુરત શહેરના ગેર કાયદેસર પાર્કિંગ કરેલા વાહનોને અને ટ્રાફિક કાયદાનો ભંગ કરતા વાહનોને જપ્ત કરવા માટે સુરત શહેરના ટ્રાફિક કમિશનર દ્વારા અગ્રવાલ એજન્સીને વાહનો ઊંચકવા માટે અને દંડ વસુલ કરવા માટે […]
ભાજપનાં કાર્યકરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું અમરેલી જિલ્લાના કદાવર નેતા દિલીપ સંઘાણી દંપતિ કોરોના રિપોર્ટ પોઝિટિવ અમરેલી જિલ્લા ભાજપ પરિવારના મોભી અને કદાવર નેતા દિલીપ સંઘાણી અને તેઓના ધર્મપત્નિ ગીતાબેન સંઘાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જો કે બન્નેની તબિયત સારી છે અને તેઓના સંપર્કમાં આવેલ તમામે કોરોનાનું ટેસ્ટીંગ કરાવી લેવું જોઈએ તેવું તેઓ માની […]
Recent Comments