Home Articles posted by CITY WATCH NEWS (Page 6230)
સૌરાષ્ટ - કચ્છ

સમગ્ર ગુજરાત માં ટીમ ગબ્બરની રજૂઆત કે એજન્સીના કરાર રદ કરી કરાવી પોતાની ટોઈંગ ક્રેઈન વસાવા ઉના મામલતદાર કચેરીમાં આવેદનપત્ર અપાયું

ઉનાના વિનોદભાઈ બાંભણીયા તથા તાલાળાના વિજયભાઈ હિરપરા દ્વારા ઉના મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સાથે જણાવતા કહ્યું કે ટિમ ગબ્બર ને જાણવા મળેલ છે કે સુરત શહેરના ગેર કાયદેસર પાર્કિંગ કરેલા વાહનોને અને ટ્રાફિક કાયદાનો ભંગ કરતા વાહનોને જપ્ત કરવા માટે સુરત શહેરના ટ્રાફિક કમિશનર દ્વારા અગ્રવાલ એજન્સીને
અમરેલી

અમરેલી જિલ્‍લાના કદાવર નેતા દિલીપ સંઘાણી દંપતિ કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભાજપનાં કાર્યકરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્‍યું અમરેલી જિલ્‍લાના કદાવર નેતા દિલીપ સંઘાણી દંપતિ કોરોના રિપોર્ટ પોઝિટિવ અમરેલી જિલ્‍લા ભાજપ પરિવારના મોભી અને કદાવર નેતા દિલીપ સંઘાણી અને તેઓના ધર્મપત્‍નિ ગીતાબેન સંઘાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જો કે બન્‍નેની તબિયત સારી છે અને તેઓના સંપર્કમાં આવેલ તમામે કોરોનાનું ટેસ્‍ટીંગ કરાવી લેવું જોઈએ તેવું તેઓ માની […]
અમરેલી

અમરેલી પાલિકાની ચૂંટણીમાં ભાજપે હુકમનો એક્કો ઉતાર્યો

શહેરનાં રાજકારણની રગેરગ જાણતા મુકેશ સંઘાણીને જવાબદારી અમરેલી પાલિકાની ચૂંટણીમાં ભાજપે હુકમનો એક્કો ઉતાર્યો છેલ્‍લા 30 વર્ષથી રાજકારણમાં હોવાથી કાર્યકરોમાં જબ્‍બરી લોકપ્રિયતા ધરાવે છે અમરેલી પાલિકાની 44 બેઠકોની સામાન્‍ય ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાવાની સંભાવના વચ્‍ચે આજે જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ અમરેલી પાલિકાના ચૂંટણી સહ-ઈન્‍ચાર્જ તરીકે શહેરી રાજકારણની રગેરગ
અમરેલી

કોવીડ-૧૯ વેક્સિનેશન માટે ૫૦ થી વધુ ઉંમરના લોકોએ નામ નોંધાવવા આરોગ્ય તંત્રનો અનુરોધ

હાલમાં કોવીડ-૧૯ની વેક્સીન શોધવાની કામગીરી આખરી તબક્કામાં છે. જેની તૈયારીના ભાગરૂપે સૌપ્રથમ હેલ્થ વર્કર, ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર, ત્યાર બાદ ૫૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિ અને ત્યાર બાદ ૫૦ વર્ષથી નીચેના ગંભીર રોગો (ડાયાબિટીસ અને હાઈપરટેન્શન સિવાય) ધરાવતા વ્યક્તિને આ વેક્સીન આપવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આરોગ્યકર્મીઓ રસીકરણની માહિતી તૈયાર કરવા હાઉસ
અમરેલી

આવતીકાલે તા. ૨૫ ના અમરેલીના દરેક તાલુકા મથકે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો યોજાશે

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મ દિવસને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ થી સુશાસન દિવસ (ગુડ ગવર્નસ ડે) તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે તા. ૨૫/૧૨/૨૦૨૦ ના રોજ રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન […]
અમરેલી

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજની મુલાકાત લેતા રાજકીય આગેવાનો

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજની મુલાકાત લેતા રાજકીય આગેવાનો શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ, અમરેલીની મુલાકાત લેતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, ટ્રસ્‍ટના એકતાબેન ટ્રસ્‍ટી દ્વારા મહાનુભાવોનું અદકેરૂ સ્‍વાગત કરાયું. શાંતાબા મેડિકલ અને જનરલ હોસ્‍પિટલ, સેવાન્‍વીત કાર્યોને લોકાભિમુખતા પ્રદાન કરી રહી છે. જેનો ગૌરવ વ્‍યકત કરતા વસંતભાઈ ગજેરાએ
ગુજરાત

ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયક યોજના અન્વયે જોડાયેલા અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવા અધ્યાપક સહાયક મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ને રજૂઆત

ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયક યોજના અન્વયે જોડાયેલા અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવા બાબત . સંદર્ભ- ( ૧ ) નાણા વિભાગના ઠરાવ ક્રમાંક : ખરચા ૨૦૦૨ / ૫૭- ( પાર્ટ -૨ ) ઝ .૧ તા.૧૮-૦૧-૨૦૧૭ . ( ૨ ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : પીઆરઈ / ૧૧૨૦૧૭ / સિંગલ ફાઈલ – પાક તા.૦૮-૦૩-૧૯ . ( 3 ) […]
અમરેલી

ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્રારા ખાંભા તાલુકા ના બે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

1- જામકા થી આંબલિયાળા તથા 2- પીપરિયા થી બેડીયા જવા ના રસ્તે વ્યવસ્થિત રીતે ચોમાસા માં ચાલી શકાય એ માટે કોઝવે માંથી પુલ બનાવવા માટે રાહદારી ઓ ની માંગ હતી જે સંદર્ભે આ બન્ને પુલ પાસ કરાવીને ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ખાતર્મુહુત કરવામાં આવ્યું સાથે ગામના આગેવાનો તથા ગ્રામજનો ની ઉપસ્થિતિ માં કર્યું જેથી સ્થાનિકો ખૂબ રાજી […]
ગુજરાત

જગતગુરુ શંકરાચાર્ય સ્વામી ઇન્દુઆશ્રમજીએ અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભિયાન સમિતિમાં પ્રવિણ રામને ગુજરાત અધ્યક્ષ તરીકે નિયુકત કર્યા

ભારત દેશમાં ગૌરક્ષા માટે અનેક સંગઠનો અને અનેક લોકો કાર્ય કરી રહ્યા છે પરંતુ જગતગુરુ શંકરાચાર્યો દ્વારા પણ વર્ષોથી હિન્દુ ધર્મના રક્ષણની સાથે સાથે ગૌમાતાના રક્ષણ માટે કામ કરવામાં આવી રહ્યું છે અને  આવા   સરાહનીય કામોમાં સરકાર તેમજ અધિકારીગણ પણ શંકરાચાર્યના માર્ગદર્શન મુજબ જ વર્ષોથી કામ કરતા આવ્યા છે , ત્યારે હિન્દુ ધર્મના મુખ્ય ચાર […]
સૌરાષ્ટ - કચ્છ

પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને તેમના પત્ની કોરોના સંક્રમિત, રાજકોટમાં આજે 102 કેસ નોંધાયા, 24 કલાકમાં 5ના મોત, કુલ કેસની સંખ્યા 13 હજારને પાર

રાજકોટમાં આજે 118 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં રાજકોટમાં 24 કલાકમાં 5ના મોત થયા છે. જ્યારે આજે નવા 102 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13038 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 758 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં આજે 118 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી […]