Home Articles posted by CITY WATCH NEWS (Page 6297)
રાષ્ટ્રીય

શિરડી સાંઇબાબા મંદિરમાં ભારતીય પરંપરાના કપડા પહેરી જવા લોકોને અપીલ કરાઇ

મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈબાબા મંદિર ટ્રસ્ટના શ્રદ્ધાળુઓના પ્રવેશને લઈને ખાસ અપીલ કરવામાં આવી છે. હવેથી શિરડીના સાંઈબાબાના મંદિરના દર્શન સભ્ય રીતે ભારતીય પરંપરા અનુસાર કપડા પહેરી મંદિરમાં આવવાની અપીલ કરવામાં આવી છે.શિરડી ટ્રસ્ટેઆ પ્રકારના બોર્ડ પણ લગાવ્યા છે. જેમાં શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી
રાષ્ટ્રીય

આજે સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે વધુ એક બેઠક મળશે ખેડૂતોની માગણી નહીં સ્વીકારાય તો દિલ્હીમાં દૂધ-શાકભાજી રોકશે ખાપ

કૃષિ કાયદાનો વિરોધ કરતાં ખેડૂતો દિલ્હી બોર્ડરે અડગ છે. બીજી બાજુ બુધવારે ચંડીગઢમાં યુથ કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કર્યું. હાલ ખેડૂતોએ સરકારની કોઇપણ શરત માનવાનો ઇનકાર કર્યો છે. હવે ગુરુવારે થનારી બેઠક પર નજર મંડાઇ છે.હરિયાણાના જીંદમાં ખાપ પંચાયતોએ સરકારને ચેતવણી આપી છે કે, જાે ૩ ડિસેમ્બરે સરકાર સાથે વાત નહીં બને તો પછી દિલ્હી […]
રાષ્ટ્રીય

નવો કાયદો કોઇ પણ રીતે ખેડૂત વિરોધી નથીકૃષિ કાયદામાં એમએસપીની સુરક્ષા રહેશે જ અને ખેડૂતોને બીજા વિકલ્પ મળશેઃ સરકાર

કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા થઈ રહેલા આંદોલનને એક સપ્તાહ થઈ ગયુ છે.ખેડૂતો દિલ્હી બોર્ડર પર જમાડવો કરીને બેઠા છે ત્યારે મોદી સરકારના મંત્રી રવિ શંકર પ્રસાદે નવા કાયદા અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને કહ્યુ છે કે, નવો કાયદો કોઈ પણ રીતે ખેડૂત વિરોધી નથી.રવિ શંકર પ્રસાદે કહ્યુ હતુ કે, મોદી સરકારનો નવો કાયદો […]
રાષ્ટ્રીય

રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા માટે સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

સદા નવા નવા વિવાદો સર્જતા ભાજપના નેતા ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ વડા પ્રદાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપણા રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. ત્યાર બાદ આ પત્ર ટ્‌વીટર પર પણ રજૂ કર્યો હતો.સ્વામીએ લખ્યું છે, ‘૧૯૪૯ના નવેંબરની ૨૬મીએ બંધારણીય સભાના છેલ્લા દિવસે બંધારણીય સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે મતદાન લીધા વિના જન ગણ મન… ગીતને […]
રાષ્ટ્રીય

૨૪ કલાકમાં ૫૦૧ દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક ૧.૩૮ લાખને પાર પહોંચ્યોદેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૬,૬૦૪ કેસો, રિકવરી રેટ ૯૪% વધુ

વિતેલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના વધુ ૩૬,૬૦૪ કેસો નોંધાતા કુલ કેસોનો આંક ૯૫ લાખની લગોલગ પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા ડેટા મુજબ દેશમાં રિકવરી દર ૯૪ ટકાએ પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં કુલ ૮૯ લાખ દર્દીઓ કોરોના સામેન જંગ જીતીને સ્વસ્થ થયા છે.બુધવાર સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના નવા ૩૬,૬૦૪ દર્દીઓ નોંધાયા હતા અને […]
રાષ્ટ્રીય

સંખ્યાબંધ સ્થળોએ રેડ એલર્ટની કરી જાહેરાતઆવતીકાલે તમિલનાડુ-કેરળ પર ત્રાટકશે બુરેવી વાવાઝોડુ

“નિવાર” બાદ કેરળ અને તમિલનાડુ પર વધુ એક “બુરેવી” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ દબાણ શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડુ દક્ષિણ તમિલનાડુના તટ પર ૪ ડિસેમ્બર સુધી પહોંચવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, “બુરેવી” વાવાઝોડું સાંજે કે મોડી રાત્રે શ્રીલંકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થશે. જે બાદ ૩ ડિસેમ્બરે પશ્ચિમ તરફ […]
ગુજરાત

માસ્ક ન પહેરનાર લોકો વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ માસ્ક ના પહેરનાર લોકોએ કોવિડ સેન્ટરમાં કામ કરવું પડશે

સરકારને જાહેરનામું બહાર પાડી કોવિડ સેન્ટરમાં ૫થી ૬ કલાક સુધી કોમ્યુનિટી સેવા આપવા આદેશ કર્યો, આગામી સુનાવણી ૨૪ ડિસેમ્બરેકોરોના મહામારીને ગંભીરતાથી ન લેનાર અને એકથી વધુ વાર માસ્ક ન પહેરતા ઝડપનાર લોકોને કોવિડ સેન્ટરમાં નોન મેડિકલ ફેસિલિટી સેવા માટે મોકલવાનો ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર, સોશ્યલ ડિસ્ટન્સ અને […]
અમરેલી

ધારી બજરંગ ગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળો બનાવી ગામ ની દુકાને દુકાને તેમજ દરેક ઘરે પહોંચાડવામાં આવ્યો

ધારી બજરંગ ગ્રુપ દ્વારા કોરોના સામે જંગ જારી ધારી તાલુકાની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા કોરોના ની શરૂઆત થી લઈને આજ દિવસ સુધી  અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહેલ છે ત્યારે આજે ધારી ગામ માં આયુર્વેદિક ઉકાળો બનાવી ધારી ગામ માં દુકાને-દુકાને ફરી ઉકાળો પીવડાવેલ અને નવી વસાહત મા પણ ઘરે ઘરે ફરી ઉકાળો પીવડાવામાં […]
ભાવનગર

રાજયસભા સાંસદ અભયભાઇ ભારદ્વાજને ભાવનગર જીલ્લા ભાજ૫ની ભાવાંજલી

ગુજરાતના જુજારૂ નેતા, જનસંઘ, ભાજ૫ કાળથી સતત સક્રિય, બાહોશએડવોકેટ, ભાજ૫ના અગ્રણી રાજયસભા સાંસદ અભયભાઇ ભારદ્વાજનુંદુખઃદ નિધન થયેલ છે. જેને લીધે પાર્ટીએ એક કુશળ નેતા ગુમાવેલ છે.ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ શ્રી મુકેશભાઇ લંગાળીયા, જીલ્લાઆગેવાનઓ, સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યઓ, સર્વે કાર્યકર્તાઓ, બંધુઓ,ભગીનીઓએ દુઃખ પ્રગટ કરેલ છે. પાર્ટીએ એક મહાન વ્યક્તિની છત્રછાંયાગુમાવેલ છે, એક બાહોશ,
અમરેલી

આગામી ૧૨ ડિસેમ્બરના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોક અદાલત યોજાશે

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી પી. એસ. બ્રહમભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા અદાલત અમરેલી તથા તાલુકા કોર્ટોમાં આગામી તા. ૧૨/૧૨/૨૦૨૦ ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. આ ઈ-લોક અદાલતમાં ક્રિમીનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશિયેબલ ૧૩૮, મની