Home Articles posted by CITY WATCH NEWS (Page 6299)
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૨ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૪૨ કેસો પૈકી ૭૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૨૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨, પાલીતાણા તાલુકાના […]
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 22 કેસઃ કુલ 3153 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે પાછો પોઝિટિવ કેસમાં ઉછાળો આવ્યો આજે 22 પોઝિટિવ કેસ નોંધાયા સામે 17 કેસો ડિસ્ચાર્જ. સતત ત્રીજા દિવસે પણ પોઝિટિવ કેસમાં સારી રિકવરી આવી. આજે ફરી પોઝિટિવ કેસોમાં ઉછાળો આવ્યો આજે 22 પોઝટિવ કેસ નોંધાયા 17 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામાં આજે અચાનક પોઝિટિવ કેસો માં ઉછાળો જોવા મળ્યો હતો. માસ્ક ફરજીયાત પહેરી પોતાનું અને […]
અમરેલી

અમરેલી સાથે અભયભાઈ ભારદ્વાજનો પાર્ટી તેમજ પારિવારિક રીતે ખુબ નજદીકી નાતો

ભારતીય જનતા પાર્ટીના આગેવાન નેતા, રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ જી ના નિધન ના સમાચાર અત્યંત દુઃખદ… જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોનીઅભયભાઈની પવિત્ર આત્માને પ્રભુ શાંતિ અર્પે તેમજ ભારદ્વાજ પરિવાર ને પ્રભુ આવી પડેલી આ દુઃખદ ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.જાહેર સેવક,પ્રજાહિતનાં વકીલ,વિચારધારામાં મકક્મ, સમાજ ઉત્કર્ષ માટે સતત ચિંતન અને કાર્ય કરનાર
અમરેલી

અમરેલી જિલ્લા બિન રાજકીય ખેડૂત સમાજ નું પ્રધાન મંત્રી ને જિલ્લા કલેકટર થ્રુ આવેદન પત્ર પાઠવ્યું નીતિ નિર્ધારકો ખેડૂત હિત માં નીતિ બનાવો વગર માંગો થી લવાયેલ બિલ રદ કરો

બિન ખેડૂત સરકાર દ્વારા ખેડૂત વિરોધી ત્રણ અધ્યાદેશો કોઇપણ માંગણીઓ વગર લાવવામાં આવેલ છે તેના વિરુદ્ધ દેશ વ્યાપી ચાલી રહેલ કિસાન આંદોલનને વાંચા આપી ખેડૂતોની માંગણીઓને સંતોષવા અને ખેડૂતોના હિતમાં કાયમી નીતિ બનવવા બાબત. દિલ્હી તરફ કુચ કરી રહેલ કિસાન આંદોલનને  સમર્થન જાહેર કરી વિશેષ લખવાનું કે, કૃષિ પ્રધાન દેશ ઉપર બિન-ખેડૂત (ઉભડ) સત્તાધીશોના શાશનમાં કોઈ […]
બોલિવૂડ

શાહરુખ ખાન યુએસએ ટી-૨૦ લીગમાં લોસ એન્જેલસ નાઇટ રાઇડર્સનો માલિક બનશે

બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાને અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાને લઈ ઈન્વેસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને કેરેબિયન પ્રીમિયર લીગ પછી હવે યુએસએ ટી-૨૦ લીગમાં પણ ટીમ ખરીદશે. તે લોસ એન્જેલસ નાઇટ રાઇડર્સ ટીમનો માલિક બનશે.અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઈઝએ પણ નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝમાં ઈન્વેસ્ટ કરવાની વાત કન્ફર્મ કરી છે. અમેરિકન ટી-૨૦ લીગમાં ૬ ટીમ […]
રાષ્ટ્રીય

ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા અંતિમ વન-ડેઃ ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વ્હાઇટ વૉશથી બચવા મેદાને ઊતરશે

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે કેનબરા ખાતે રમાશે. મનુકા ઓવલના મેદાન પર ભારતીય ટીમ વિદેશમાં સતત બીજી ક્લીન સ્વીપથી બચવા માટે મેદાને ઊતરશે. આ પહેલાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારતનો ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. કેનબરાના મેદાનની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અહીં રમેલી ચારેય મેચ જીત્યું છે, જ્યારે ભારત આ ગ્રાઉન્ડ પર […]
સૌરાષ્ટ - કચ્છ

૨૪ કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના ૧૩ આંચકા અનુભવાયા

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સતત ધરા ધ્રૂજતી રહે છે. આ વિસ્તારમાં સતત ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. આવામાં ગત ૨૪ કલાક ગીર સોમનાથના વાસીઓ માટે ભારે રહ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના ૧૩ આંચકા આવ્યા હતા. ભરશિયાળે આટલા બધા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૧૦ દર્દીના મોત

પોઝિટિવ કેસની સંખ્યા ૧૦,૯૨૭ પર પહોંચી, ૭૩૫ દર્દી સારવાર હેઠળ રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૦ દર્દીના મોત થયા છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦ હજાર ૯૨૭ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૭૩૫ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સોમવારે ૭૮ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ અટકાવવા માટે […]
ગુજરાત

કોરોનાને પગલે માર્ચને બદલે મે મહિનામાં યોજાશે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા

કોરોનાની અસર હશે તો અન્ય ધોરણોમાં માસ પ્રમોશનની શક્યતા ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે તેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ પડી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે. જેમાં આ પરીક્ષા મે મહિનામાં યોજાશે અને આ માટે માટે ફોર્મ આગામી મહિને ભરાય તેવી […]