Home Articles posted by CITY WATCH NEWS (Page 6302)
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના અગ્નિ કાંડ માટે જવાબદાર ત્રણેય તબીબોના ત્રણ દિવસના રિમાન્ડ મગાશે

ગઈકાલે સાંજે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણેયની સત્તાવાર ધરપકડ: હોસ્પિટલ સંચાલકોની લાપરવાહી મુદ્દે ત્રણેયની રિમાન્ડ મગાશે રાજકોટની ગોકુલ હોસ્પિટલ સંચાલિત આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડમાં પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યાની ઘટનામાં માલવિયાનગર પોલીસે ગઈકાલે ગોકુલ લાઈફ
ગુજરાત

વન નેશન, વન રેશન યોજનાનો ગુજરાતમાં અમલ: સસ્તા અનાજની કોઈપણ દુકાનેથી અનાજ મળશે

બીપીએલ, અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને મોટો લાભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી વન નેશનલ, વન રેશન યોજનાનું ગુજરાતમાં અમલ શરૂ કરવાની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના સચિવે આ અંગેની જાહેરાત કરી છે અને ડિસેમ્બર માસનો સસ્તા અનાજનો જથ્થો રાજ્યમાં કોઈપણ જિલ્લામાં આવેલી દુકાનથી મેળવી શકાશે.સ્થળાંતરિત થતા […]
ગુજરાત

કામો નહીં થતાં હોવાની ધારાસભ્યોની ફરિયાદ સામે સચિવાલયમાં હકીકત જુદી જોવા મળે છે

પ્રજાના પ્રતિનિધિઓના ક્યા કામ કરવા અને ક્યા કામ નહીં કરવા એવી સ્પષ્ટતા માગતા અધિકારીઓનો મત છે કે બહાર પડાયેલા પરિપત્રમાં ઉલ્લેખ જરૂરી છે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના જે ધારાસભ્યો પ્રજાકીય કામોની ભલામણો કરતાં હોય છે ત્યારે મોટાભાગે એવી ફરિયાદો જોવા મળે છે કે અધિકારીઓ તેમના કામ કરતાં નથી, પરંતુ અધિકારીઓ ક્યા કામ કરતાં નથી તેની […]
અમરેલી

અમરેલી: દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં સહાય મેળવવા લગ્નની તારીખથી બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે

સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિના લગ્ન થયેથી સમાજ સુરક્ષા કચેરી ખાતે જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહે છે. દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો દંપતીને રૂપિયા ૫૦ – ૫૦ હજાર મળી રૂ. ૧ (એક) લાખ અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને ૫૦,૦૦૦/- રૂપિયાની સહાય મળવા […]
અમરેલી

અમરેલી : સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતા ઠેબી નદી ઉપર બ્રિજનું કામ શરુ હોવાથી અન્ય રૂટનો ઉપયોગ કરવો

અમરેલી કુંકાવાવ રોડ ઉપર સોમનાથ મંદિરથી ઇંટોના ભઠ્ઠા તરફ જતો કુંકાવાવ તરફ જવાના માર્ગ ઉપર ઠેબી નદી ઉપર પુલ બનાવવાનું કામ શરૂ કરવાનું હોવાથી આ રસ્તા ઉપર પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિઓએ પસાર થવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોરએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ અમરેલી કુંકાવાવ […]
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૨૩ કેસો પૈકી ૬૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૨૨૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૮ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૦ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨ તથા સિહોર […]
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢના અનોખા લગ્ન, કન્યા સાડા પાંચ ફૂટની અને વર ત્રણ ફૂટનો

ગઈકાલે તા. 30મી નવેમ્બર 2020ના રોજ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની દિકરી ચિ. શાન્તાબેન અરજણભાઈ મકવાણા, મેંદરડા ગામનાં વતની અને અંધ કન્યા છાત્રાલયના વિદ્યાર્થીની કે જેઓએ છાત્રાલયમા રહીને બી.એડ. સુધી અભ્યાસ કર્યો  છે જેમના લગ્ન જામજોધપુરનાં રમેશભાઈ ગાંડા ભાઈ ડાંગર જેઓ પ્રાથમિક શિક્ષક છે તેની સાથે જૂનાગઢ અપના ઘર  વૃદ્ધાશ્રમમાં  સત્યમ સેવા મંડળ […]
અમરેલી

ચાવંડ-સીમરણ પાઈપલાઈન કૌભાંડની તપાસ કરવા ધારાસભ્‍ય વીરજી ભાઈ ઠુંમરે કરી માંગ

પાણી-પુરવઠા વિભાગનાં ઉચ્‍ચ અધિકારીએ બીલ ચુકવવા ભલામણ કર્યાનો આક્ષેપ જો તટસ્‍થ તપાસ થશે તો અનેકનાં તપેલા ચડી જવાનાં તે નકકી જ છે જનતાનાં પરસેવાનાં પૈસા ઘરભેગા કરનાર સામે કાર્યવાહી થવી જરૂરી બની છેચાવંડ-સીમરણ વચ્‍ચે પાઈપલાઈનની કામગીરીમાં થયેલ કૌભાંડની તપાસની માંગ સાંસદ કાછડીયા અને ધારાસભ્‍ય ઠુંમરે કર્યા બાદ અકળ કારણોસર સમગ્ર પ્રકરણ ભીનું સંકેલાયાની ચર્ચાઓ અંગે […]