આજના ઝડપી અને ટેકનોલોજીપ્રધાન સમયમાં મેદસ્વિતા માત્ર વધુ ખાવાના કારણે નથી થતી,પરંતુ આખા 24 કલાકની જીવનશૈલી સાથે સીધો સંબંધ ધરાવે છે. આપણે દિવસની શરૂઆતથી લઈને રાત્રેઊંઘ સુધી જે નાની-નાની આદતો અપનાવીએ છીએ, તે ધીમે ધીમે વજન વધારવાનું કારણ બની જાય છે.ઘણા લોકો સવારમાં મોડું ઊઠે છે, કસરત કર્યા વિના સીધા કામે લાગી જાય છે અથવા […]Continue Reading
ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદસમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શનકેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અનેમુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. Continue Reading
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગતતા.૧૬/૦૧/૨૦૨૬ ના રોજ આરોગ્ય વિભાગ, જિ.પં.ભાવનગર સયુંકત ઉપક્રમે ઘોઘા તાલુકાના આશાવર્કર બહેનોસાથે PC & PNDT ACT કાયદાની માહિતી અન્વયે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારતાલીમ હોલ, બી.આર.સી.ભવન ઘોઘા ખાતે યોજાયો હતો.જેમાં CDHOશ્રી ડૉ.ચંદ્રમણી દ્રારા “બેટી બચાવો બેટી Continue Reading
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેનો તાલુકા કક્ષાના કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૨૬ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સવારે ૯ કલાકે ઉમરાળા તાલુકાનારેવા પ્રાથમિક શાળા, મુ.રેવા ગામે યોજાશે. જેથી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા તમામ લોકોનેમામલતદાર ઉમરાળા તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે.Continue Reading
આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી -ર૦ર૬ ના માસ દરમિયાન તા.૨૨/૦૧/૨૦૨૬ના વિનાયક ચોથ,તા.૨૩/૦૧/૨૦૨૬ના સુભાષચંદ્ર બોઝ જયંતિ, તા.૨૬/૦૧/૨૦૨૬ના પ્રજાસત્તાક દિન, તા.૨૮/૦૧/૨૦૨૬ લાલાલજપતરાય જયંતિ, તા.૩૦/૦૧/૨૦૨૬ના મહાત્મા ગાંધી નિર્વાણ દિન, તા.૩૧/૦૧/૨૦૨૬ના વિશ્વકર્મા જયંતિ,તા.૦૫/૦૨/૨૦૨૬ ના સંકષ્ટ ચતુર્થી, તા.૦૯/૦૨/૨૦૨૬ ના કાલાષ્ટમી તથા તા.૧૫/૦૨/૨૦૨૬ ના મહાશિવરાત્રીવગેરે તહેવારો-ઉત્સવો Continue Reading
વર્ષ ૨૦૨૬માં International Institute for Democracy and Electoral Assistance (International IDEA) ના અધ્યક્ષપદે ભારતનીપસંદગી થઈ છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચ અને India International Institute of Democracy and Election Management(IIIDEM) દ્વારા ભારતના અધ્યક્ષપદ હેઠળ વિવિધ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ છે. આ લક્ષ્યાંકો પૈકી એક કે જેમાં ચૂંટણી પ્રક્રિયાઓને સંબંધિતવિવિધ વિષયો Continue Reading
૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ રોજ રાજકોટ જિલ્લાનાપ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા. ૧૭ જાયુઆરી ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે૮-૦૦ કલાકે ગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરશે.તા.૧૮ જાન્યુઆરી […]Continue Reading


















Recent Comments