Home Articles posted by CITY WATCH NEWS (Page 75)
અમરેલી
રંગબેરંગી પતંગો, તલના લાડુની મીઠાશ અને ‘એ કાપ્યો છે’ ના ગુંજારવ સાથે સાવરકુંડલા શહેરમાં મકરસંક્રાંતિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પતંગ રસિયાઓના હબ ગણાતા આ શહેરમાં અમદાવાદ જેવો જ માહોલ જોવા મળ્યો હતો, જ્યાં વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ અગાસીઓ પર ડેરાતંબુ તાણીને બેસી ગયા હતા. ​ખાન-પાન અને ઉત્સાહનો સંગમ ​સાવરકુંડલાના લોકો માટે […]Continue Reading
અમરેલી
​‘સંસ્કાર ગળથૂંથીમાં હોય છે’ – આ ઉક્તિ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ યોજાયેલા એક કાર્યક્રમમાં સાર્થક કરી બતાવી હતી. સાવરકુંડલા શહેર માટે ‘સ્માર્ટ જી.આઈ.ડી.સી.’ (GIDC) જેવી મોટી ભેટ અપાવવા બદલ ધારાસભ્યશ્રીના સન્માનમાં પરજિયા સોની જ્ઞાતિની વાડી ખાતે એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ​આ પ્રસંગે શહેરના વિવિધ વેપારી Continue Reading
ગુજરાત
સુરત ગ્રીન પાર્ક ગ્રુપ દ્વારા ઉતરાણ મહાપર્વ નિમિત્તે  ૩૧ ગંગા સ્વરૂપા બહેનો ને ઉપયોગી થવા અન્નદાન મહાદાન  અનાજ કીટ વિતરણ કરાય દર વર્ષે ની જેમ મકરસંક્રાંતિ ના મહાપર્વ ના દિવસે ગ્રીન પાર્ક ગ્રુપ મોટા વરાછા સુરત ખાતે ગ્રુપ ના સભ્યો દ્વારા અને સહયોગી ના આર્થિક સહયોગથી થી ગંગા સ્વરૂપા બહેનો ને ઉપયોગી થવા રાશન કીટ […]Continue Reading
અમરેલી
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ સાઘનો ની અનોખી સેવા.બગસરા ના વતની અને હાલ મુંબઈ રહેતાં કિશોરભાઈ  હરીભાઇ દડિયા ની પ્રેરણા અને સહયોગ થી બગસરા તાલુકાના હડાળા, હામાપુર, જુનીહળીયાદ અને જુનાં ઝાઝરીયા તથા મોટા લીલીયા તાલુકાના ઈગોરાળા ગામે મેડીકલ સાઘનો ની સેવા શરૂ કરાવી અદભુત આરોગ્ય શ્રેત્રે લોકસેવા નો યજ્ઞ […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ શ્રી કપિલદેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા શ્રી અરુણ ગોવિલ જોડાયાં હતાં. ગોહિલવાડનાં નાનકડા હણોલ ગામમાં મકરસંક્રાંતિ પર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો, જેનો પ્રારંભ ક્રિકેટ ખેલાડી શ્રી કપિલદેવે કરાવ્યો અને આ સાથે જ તેઓએ ક્રિકેટ મોજ પણ લીધી છે. Continue Reading
અમરેલી
 બગસરા ના વતની અને હાલ મુંબઈ રહેતાં કિશોરભાઈ હરીભાઇ દડિયા ની પ્રેરણા અને સહયોગ થી બગસરા તાલુકાના હડાળા, હામાપુર, જુનીહળીયાદ અને જુનાં ઝાઝરીયા તથા મોટા લીલીયા તાલુકાના ઈગોરાળા ગામે મેડીકલ સાઘનો ની સેવા શરૂ કરાવી અદભુત આરોગ્ય શ્રેત્રે લોકસેવા નો યજ્ઞ શરૂ કરાવી, લોક હ્દય માં સ્થાન મેળવેલ છે તેમ દેવચંદ સાવલિયા એ જણાવેલ ‌. […]Continue Reading
ગુજરાત
ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયાં અને ગામની એકતાને બિરદાવી. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયાં. અહીંયા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિ રહી. ગામડાના Continue Reading
ભાવનગર
સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનમાં સાફલ્યગાથા ધરાવતાં હણોલ ગામમાં ત્રણદિવસના મહોત્સવનો પ્રારંભ થયો છે. ગ્રામીણ ઓલિમ્પિક આયોજન સંદર્ભે રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શીખવાનો હોવાનું જણાવતાં કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાએ ખેલાડીઓને શુભકામના પાઠવી છે. હણોલ ગામે ગ્રામીણ ઓલિમ્પિકનો આંતરરાષ્ટ્રીય ખેલાડી અને રાજ્યસભા સાંસદ શ્રી પિલવૂલકાંડી (પી. ટી.) ઉષા Continue Reading
અમરેલી
“મહાપુરુષો જે માર્ગ નું આચરણ કર્યું એજ ધર્મ છે”  પૂજ્ય સંતો ના દિવ્ય સતસંગ થી સુભાષિતો રચયા હતા દામનગર શહેર માં BAPS મંદિર પરિસર માં અકડેઠઠ જનમેદની વચ્ચે “ભગવાન જ કર્તા” વિષયે અમરેલી  BAPS મંદિર ના કોઠારી વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી શ્રી સાધુ ચરિત્તદાસ સ્વામી ના મુખે દિવ્ય સતસંગ હજારો સતસંગી ઓએ સ્થિરપ્રજ્ઞ બની સાંભળ્યો […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર પ્રસાદ ઘર માં BAPS સંસ્થાન ગઢડા થી વરિષ્ઠ સંતો પૂજ્ય સ્વામી શ્રી ભગવતકીર્તનદાસજી સ્વામી શ્રી કેશવપ્રેમદાસજી એ અનસૂયા પ્રસાદ ઘર ના સાત્વિક ભોજન પ્રસાદ થી અવગત કરતા દામનગર BAPS મંડળ સંચાલક શ્રી ઓએ દૈનિક નિઃશુલ્ક ભોજન પ્રસાદ મેળવતા અતિથિ અભ્યાગત નિરાધારો મનોદિવ્યાગ વૃદ્ધ વડીલો […]Continue Reading