Home Articles posted by CITY WATCH NEWS (Page 79)
અમરેલી
સાવરકુંડલા… વિશ્વભરમાં કાંટા ક્ષેત્રે સાવરકુંડલા નું નામ મોખરે છે કાંટા થી આગવીઓળખ ઊભી કરનારા સાવરકુંડલાને વર્ષોથી જી.આઇ.ડી.સી.નું સ્વપ્ન સાકાર થયું છેરાજકોટ ખાતે યોજાયેલી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજ્યના નવા 7 જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાતકરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી Continue Reading
અમરેલી
લાઠી આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના ૧૦૦૦ વર્ષ એટલે સોમનાથ સ્વાભિમાન પર્વઆ પાવન અવસરે વીર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા સોમનાથની સખાતે ધર્મ રક્ષા કાજે કેસરિયા કરનાર લાઠીના કુંવર વીર હમીરસિંહજી ગોહિલ ને વિરાંજલી અને ફુલહાર નું આયોજન  ધર્મજાગરણ વિભાગના સંયોજક ભીખુભાઈ અગ્રાવત ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ તમામ ધર્મપ્રેમી જનતા એ સમયસર ઉપસ્થિત નિમિત્તે કીર્તિ કોટેજ […]Continue Reading
ગુજરાત
સુરત શહેર ખાતે તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સમસ્ત વેકરીયા પરિવારનું ૧૨ મું સ્નેહમિલન ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું. આ સ્નેહમિલનમાં રાજ્યના મંત્રી કૌશિકભાઇ વેકરીયા તથા અંજુબેન વેકરીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી ૭૫૦૦ થી વધુ પરિવારજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પરિવારની એકતા અને સંસ્કારની મિસાલ રજૂ કરી. કાર્યક્રમમાં સમાજસેવાના ઉત્તમ […]Continue Reading
ભાવનગર
ભાવનગર શ્રી વિદ્યા ગુરુ ફાઉન્ડેશન ના ઉપક્રમે શિશુવિહાર સંસ્થાનું અભિવાદન ગુજરાતના જાણીતા કેળવણી કાર શ્રી રતિલાલભાઈ બોરીસાગર ના પ્રમુખ સ્થાને ગઠિત શ્રી લલુભાઈ શેઠ શિક્ષણ સન્માન શિશુવિહાર સંસ્થાની બાળકેળવણીને એનાયત થયું છે.લોક સેવક લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં તારીખ ૧૧ જાન્યુઆરીએ વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુ ના સાનિધ્યમાં યોજાયેલ સન્માન સમારોહમાં ભાવનગરની દ્રષ્ટિ Continue Reading
અમરેલી
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર માં ચાલતા બાળ સંસ્કાર કેન્દ્રો ના વાલીઓ સાથે એક વાલી સંવાદ કાર્યક્રમ યોજાય ગયો. આપણે આપણું ભવિષ્ય ઉજ્જવળ જોવાં માંગતા હોઈએ તો, દરેક બાળકો ને ભણાવો, સારા સંસ્કાર આપો, એ કામ ભાઈઓ કરતાં બહેનો વઘારે સારી રીતે કરી શકે છે તેથી તે દિશામાં દરેક માતાઓ જાગૃત […]Continue Reading
ભાવનગર
ઈશ્વરિયા ગામમાં સિહોર તાલુકા આરોગ્ય કચેરી અંતર્ગત સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળાનાં બાળકોની આરોગ્ય તપાસણી થઈ. ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં બાળકોની ઉંચાઈ અને તંદુરસ્તી અંગે તપાસ થઈ. સ્વાસ્થ્ય સંબંધી વર્તણૂક અને ટેવો અંગે તેમજ પોષણ માર્ગદર્શન અપાયું. શિક્ષક ગણના સંકલન સાથે તબીબી અધિકારીઓ શ્રી મહેશભાઈ પડાયા તથા શ્રી આરતીબેન બસિયા અને શ્રી મીનાઝબેન મલકાણી દ્વારા […]Continue Reading
ગુજરાત
રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પશુપાલન મંત્રી જીતુભાઈ વાધાણી ના માર્ગદર્શનમાં ‘કરુણા Continue Reading
ભાવનગર
ઉત્તરાયણ પર્વની મોજ સાથે જીવદયાનો અનુરોધ કરતાં કથાકાર શ્રી વૈશાલીબાળાએ જીવલેણ થતી પતંગ દોરી સામે સાવધાન રહેવાં સંદેશો આપ્યો છે. મકરસંક્રાંતિ પર્વ ઉપર પતંગ માટે વપરાતી ઝેરી દોરીના અનિયંત્રિત ઉપયોગ સામે રંઘોળાના કથાકાર વક્તા શ્રી વૈશાલીબાળા એ જીવદયાનો અનુરોધ કર્યો છે. આપણી મજા એ કોઈ માટે સજા ન બનવી જોઈએ, આપણી સનાતન સંસ્કૃતિ શીખવે છે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના ભમ્મર ગામે પક્ષીઓને બચવાના અભિયાનના ભાગરૂપે કરુણા અભિયાન ૨૦૨૬ અંતર્ગત ભમ્મર ગામની પ્રાથમિક શાળા ખાતે વનવિભાગ દ્વારા પક્ષીઓને બચાવવા અને પતંગની દોરીથી ઈજાઓ ન થાય અને પક્ષીઓને ઈજાઓથી બચાવવા વિધાર્થીઓને માર્ગદર્શન  સાથે પક્ષીઓને બચાવવાની અપીલ વનવિભાગે કરતા વિધાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી સાવરકુંડલા વનવિભાગના ફોરેસ્ટ ગાર્ડ આઈ.એચ.સુમરા દ્વારા જનજાગૃતિ સાથે Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં બરોબર શિયાળો જામ્યો.આ  શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા લોકો શહેરમાં ગરમા ગરમ કાવો અને ગરમ કઢિયેલ ખજૂર દૂધનું સેવન કરતાં જોવા મળે છે.Continue Reading