Home Articles posted by CITY WATCH NEWS (Page 80)
ભાવનગર
તળાજા તાલુકાની કુંઢેલી ગામની પ્રાથમિક શાળાને માઇક સેટની ભેટ આપવામાં આવી છે.મુંબઈ સ્થિત શિક્ષણ પ્રેમી અને સખાવતી દાતા તરફથી શાળા તેમજ બાળકોના શિક્ષણના હેતુ માટે આપવામાં આવેલી સિસ્ટમ ઉપયોગી બની  રહેશે. મુંબઈના નિર્મળાબેન શાંતિલાલ શાહ તરફથી તેમના પરિવારના રીટાબેન મિલનભાઈ શાહ તથા જાહ્નવીબેન, મિલોનીબેન શાહ તરફથી આ ભેટ મળી છે.આ ભેટ માટે શાળા પરિવારએ તેમજ […]Continue Reading
અમરેલી
દર વર્ષે ૧૨ જાન્યુઆરીના દિવસને સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા દ્વારા કોમર્સ તેમજ આર્ટસના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ એસ.વાય.બી.એ. અને Continue Reading
અમરેલી
કોઈ અચ્છી તરકીબ તો બતા દો, મેરે મનકા ગીત તો અબ સુના દો. ખિલૌને મિટ્ટી કે ન મિલે હી સહી, કાગજ કી એક નાવ તો બના દો.  છોડકર સારે શિકવે-ગિલે ચલો  બૈઠકર પરીયોંકી કથા સુના તો દો . મૈં હાલ પૂછું તુમસે દિલોં કા,   મન અપના ગુલઝાર બના દો,   મિલકે ગલે એકબાર બચપન કો  ખુદ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા દ્વારા યોજાયેલ પર્વ પૂર્ણિમાના દિવસે સાવરકુંડલા શહેરમાં કરુણા સંદર્ભે કાર્ય કરતી અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતાની દ્રષ્ટિમાં નોંધનીય પ્રસંગને ઉજાગર કરતાં સાવરકુંડલા શહેરની સ્થાનિક માલધારી દુધ મંડળીના નાના નાના ટાબરિયાઓ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે દૂધ વિતરણ Continue Reading
અમરેલી
શિક્ષણનું સત્ય, સાહિત્યનો પ્રેમ અને સેવાની કરુણા એમ શિક્ષણ, સાહિત્ય અને સંગીતનું સાયુજ્ય સાધીને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા દ્વારા છેલ્લા પંદર વર્ષથી પ્રતિ વર્ષ સાહિત્ય – શિક્ષણ અને સંગીત સન્માન પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે પર્વ પૂર્ણિમા પર્વની ઉજવણીનો પ. પૂ. મોરારિબાપુના આશીર્વાદ સાથે પ્રારંભ થયો. સૂરોની અમિરી […]Continue Reading
ગુજરાત
રાજકોટ ખાતે યોજાયેલી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવા 7 જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી સ્માર્ટ GIDC મળી છે. સ્માર્ટ GIDC પ્રોજેક્ટ સાવરકુંડલા તાલુકાના બોઘરિયાણી (ધજડી) ખાતે 41 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવશે. જેના દ્વારા ઔદ્યોગિક રોકાણ, સ્થાનિક રોજગાર Continue Reading
ભાવનગર
ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમ સાથે કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે તીર્થ ગામ હણોલ સજ્જ થઈ રહ્યું છે. મંગળવારથી ગુરુવાર દરમિયાન ગોહિલવાડના ગૌરવરૂપ બનેલ ગામ હણોલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો મહેમાન બની રહ્યાં છે, અહીંયા આત્મનિર્ભર હણોલ Continue Reading
ભાવનગર
IAP(ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિકસ), ભાવનગર ના ફેમિલી ગેટ-ટુ ગેધરનું આયોજન પ્રમુખ શ્રી (2025),ડૉ. રિદ્ધિશભાઈ લાણીયા (2025) દ્વારા તેઓના ઉમા ફાર્મ, ભાવનગર ખાતે તા : 11/01/2026 ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું સફળ આયોજન ડૉ. રિદ્ધિશભાઈ લાણિયા, ડો. મેહુલ ગોંસાઈ, ડૉ. ડિમ્પલબેન શ્રીધરાણી, ડૉ. ચિરાગ ગાબાણી, ડૉ. ભૂષિત ગઢિયા, ડૉ. હરદેવસિંહ મોરી, ડૉ. હિનલ ગુજરાતી, […]Continue Reading
ભાવનગર
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ શીવશકતી હોલ , ભાવનગર ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ ના પ્રભારી હરીભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યાં હતાં અને સૌ પ્રથમ વખત ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેજ ફ્રી (સ્ટેજ નહીં પરંતુ સૌ એક સમાન) ની પહેલ કરી હતી. તેમજ આવનારી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત તમામ વોર્ડ પ્રમુખ […]Continue Reading
ભાવનગર
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાનામાં યોજાયેલ પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે પ્રમુખ સ્થાને રહેલ રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ ટીંબીના આ દવાખાનામા ગીતાના સંદેશ મુજબ જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય રહ્યાનું જણાવ્યું. અહીંયા સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં સહયોગીઓની ભાવવંદના કરવામાં આવી. ગોહિલવાડના ગૌરવરૂપ Continue Reading