Home Articles posted by CITY WATCH NEWS (Page 81)
ગુજરાત
અમદાવાદ  મનોદિવ્યાંગ બાળકો ના લાભાર્થે સામાજિક સંસ્થાન દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત કથા માં ગાયત્રી પરિજનો જોડાયા અમદાવાદ શ્રીમદ્ દેવી ભાગવત કથા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધનુર્માસમાં કથાનું આયોજન નવાવાડજ,શ્રીગુર્જર સુથાર સમાજ વાડી,શ્રીનાથ બસ ડેપો સામે કરેેલ છે જેમાં આજના શિવ વિવાહના મંગલ પ્રસંગમાં ગાયત્રી Continue Reading
ગુજરાત
સુરત શહેર માં વરાછા ભાત ની વાડી મીની બજાર  ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત સંસ્કાર વિધિ માં અનેક સદભાગ્ય શાળી પરિજનો એ લાભ મેળવ્યો.સુરત શહેર ના ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત પૂજ્ય ગુરુદેવ રચિત વૈદિક પરંપરા થી શાસ્ત્રોક્ત વિધિ દિવ્ય ધ્વનિ વચ્ચે યોજાયેલ સોળ સંસ્કારો પૈકી સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભધાન સંસ્કાર તેજસ્વી વિધાર્થી ઓનાં  […]Continue Reading
ગુજરાત
ડાંગના તેજસ્વીની સંસ્કૃતિધામ માં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ dist- 3232F૨ Food to  hungerદ્વારા (ભૂખ્યાને ભોજન) નું સેવા સપ્તાહ યોજાયો બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદી ના સાનિધ્યમાં ડાંગના અતિ ઊંડાણના આદિવાસી ક્ષેત્રના ગામમાં  અતિ જરૂરિયાત મંદ એવા વિકલાંગ વ્યક્તિ, વિધવા બહેનો, વિધુરભાઈ ઓ સુધી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું  વાસુર્ણા,મહારાઈચૌંડ, બોરીગાંવઠા, સોનગીર,સુમદા,ખાપરી, Continue Reading
ગુજરાત
સુરત શહેર માં વાંચન રસિકો માટે જાહેર સ્થળો એ જ્ઞાન મંદિર રચી દેતી સંસ્થાન  ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા “ભણે એ નરસૈંયો” પુસ્તક  પ્રકાશન પર્વ એ મર્મજ્ઞ મહાનુભાવોની ઉપસ્થિતિ માં ૧૮ જાન્યુઆરી એ સારસ્વતો ની નિશ્રા માં પ્રકાશન રૂપે “ભણે એ નરસૈંયો” નું પુસ્તક ગઠન ના મુક સાક્ષી બનવાનો અનેરો અવસર વેદ અને ઉપનિષદમાં રહેલ સર્વ સમાવેશી […]Continue Reading
ગુજરાત
દામનગર શહેર ના હાલ સુરત સ્થિત સ્વ મુળજીભાઈ બુધેલીયા નો સામાન્ય શ્રમિક પરિવાર સુરત સ્થાયી થઈ નામ દામ કમાયો પણ પરોપકાર જીવી સ્વ મુળજીભાઈ બુધેલીયા ના પૌત્ર રત્નો રવિ મગનભાઈ અને મનોજ મગનભાઈ બુધેલીયા છેલ્લા એક સપ્તાહ થી સુરત શહેર આસપાસ ગ્રામ્ય સહિત વિસ્તારો ના વેરાન વગડા બાગ બગીચા જાહેર સ્થળો રોડ રસ્તા ફૂટપાથ ઉપર […]Continue Reading
અમરેલી
શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાંગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબપોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા અસરકારક કામગીરીકરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ વી.એમ.કોલાદરા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ Continue Reading
ગુજરાત
ગઢપુર થી દ્વારકા સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા આજ પંચડેરા આવળ ધામ ખાતે આવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.આજ રોજ યાત્રા પાંડવ કાલીન પંચેશ્વર મહાદેવ અને આવળ ધામ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં યાત્રીઓ રાસ રમ્યા હતા.  તારીખ.2/1/2026 નાં સવારે 6 કલાકે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર ખાતે થી પુજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજીમહારાજ તથા પુજ્ય લાલજી […]Continue Reading
અમરેલી
અમરેલી  વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાન ભારતીનું ગુજરાતી યુનિટ અને ઈસરોના સહયોગથી સ્પેસ ઓન વ્હીલ્સ અંતરીક્ષ વિજ્ઞાન જન ધન સુધી પહોંચાડતો અનોખું મોબાઇલ મ્યુઝિયમ તારીખ 8 1 2026 ના રોજ ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવેલ છે આ સાથે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ ટોઇઝ વાન અને ગુજરાત એનર્જી ની GEDA ની વાન […]Continue Reading
ગુજરાત
સુરત ઉજાશ અભિયાન થી સર્વ ને અવગત કરતા  ડૉ પ્રફુલભાઈ શિરોયા લીલીયા મોટા ના ડૉ જયંતીભાઈ કુંભાણી એ સુરત ખાતે લોકદ્રષ્ટિ ચક્ષુબેક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી શાખા, સક્ષમ સુરત મહાનગર ખાતે બેગ્લોર થી રિપેનભાઈ કુંભાણી અને દિનેશભાઈ જોગાણી ની ઉપસ્થિતિ માં ડૉ પ્રફુલભાઈ શિરોયા એ ચક્ષુબેંક,બ્લડ સેન્ટર ની માહિતી આપી હતી.દિનેશભાઇ જોગાણી એ સક્ષમ […]Continue Reading
ભાવનગર
ભાવનગર 26 જાન્યુઆરી થી શિશુવિહાર પ્રાંગણ માં બીજો સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમ શરૂ થશે 65 વર્ષથી વધુ વય ધરાવતા  નાગરિકો પોતાના જીવનમાં  તંદુરસ્ત, શરીરથી અને મનથી સ્વસ્થ રહે. આનંદિત રહે .તે પ્રકારની શારીરિક, માનસિક અને ક્રિયાત્મક પ્રવૃત્તિ સાથેના 40 દિવસના આ કાર્યક્રમ માં  30  વડીલોને  વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. જેઓ એ પ્રત્યેક […]Continue Reading