Home Articles posted by CITY WATCH NEWS (Page 83)
ગુજરાત
ગુજરાતના શિક્ષણ જગતમાં સૌથી મોટો શિક્ષકોનો સન્માન સમારંભ આગામી 11 જાન્યુઆરી રવિવારના રોજ પાલનપુરની સ્કૂલ ઓફ સાયન્સ ખાતે યોજાઈ છે. આ કાર્યક્રમ ગુજરાતના શિક્ષણ જગતને ગુણવત્તાયુક્ત બનાવવા અને રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલ, રાષ્ટ્રીય અભ્યાસક્રમની માર્ગદર્શિકાનો અમલ તથા જોય વીથ લર્નિંગનું દ્ઢીકરણ વગેરે માટે આ કાર્યક્રમ મહત્વનો બની રહેવાનો છે.જેમા અનેક પુસ્તકોના વિમોચન તથા 2525 Continue Reading
અમરેલી
સાવરકુંડલા તથા રાજુલાના દાતાશ્રીઓના સહયોગથી સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલ શાળા શ્રી નિવાસી અંધ વિદ્યાલય-થોરડીએ એક દિવસીય પ્રવાસ ખુબજ સરસ રીતે પૂર્ણ કર્યો. આ પ્રવાસમાં શાળાના વિદ્યાર્થીઓ થોરડીથી તા.૦૬,૦૧,૨૦૨૬ ની વહેલી સવારે સ્પે.બસ દ્વારા ૪.૦૦ વાગ્યે નીકળી સતાધાર (સતનો આધાર) આપા ગીગા મંદિર તથા પાડાપીરની સમાધિના દર્શન કરી ચા-નાસ્તો કરી ફ્રેશ થયા ત્યારબાદ જુનાગઢના Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની અમરેલી થી લીલીયા વચ્ચે ચાલતી સ્ટેટ હાઈવે વાઈડિંગ તથા રોડ પહોળા કરવાની કામગીરીમાં ભારે ગેરરીતી, અત્યંત ધીમી ગતિ અને રોડ સેફટીના નિયમોના ખુલ્લેઆમ ભંગ થવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે જણાવ્યું છે.તેમણે જણાવ્યું કે આ રોડનું કામ બે પેકેજમાં ચાલી રહ્યું […]Continue Reading
અમરેલી
આંબરડી સ્થિત શ્રી માધ્યમિક શાળા, આંબરડી ખાતે વિદ્યાર્થીઓમાં રસોઈ કળા, પોષણ જાગૃતિ તથા વ્યવહારુ જ્ઞાન વિકસે તે હેતુસર એક રસોઈ શોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સરળ, સ્વચ્છ અને પોષક વાનગીઓ બનાવવાની કળા રજૂ કરી. રસોઈ શોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાનો પરિચય આપ્યો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, પોષણ અને Continue Reading
અમરેલી
અંતર્ગત આજરોજ  શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨ કન્યાશાળામાં માતા-પિતા નું સન્માન દીકરીઓ દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું, અને માતા પિતાના આશીર્વાદ લીધા હતા,અને પિતા પોતાની બેટી એટલે કે પોતાની દીકરીને શું ભણવું છે? કેમ આગળ વધવું છે? તે અંતર્ગત તેઓનું આજે એક વાલી સંમેલન શાળા નંબર ૨ માં યોજવામાં આવેલ, અને અને ધોરણ 6થી […]Continue Reading
અમરેલી
 મૂળ સાવરકુંડલાના હાલ અમેરિકા સ્થિત એવા પ્રખર વિચારક,કવિ-લેખક  નટવરભાઈ ગાંધીનું વક્તવ્ય યોજાયું. હાલ સાવરકુંડલા ખાતે ‘પર્વ પૂર્ણિમા’નો એક ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે કે જેમાં  નટવરભાઈ ગાંધી મુખ્ય અતિથિ તરીકે આવેલ છે. અને તેમની આત્મકથા “એક અજાણ્યા ગાંધી – શ્રી નટવરભાઈ ગાંધી” પર જીલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધાનું પરિણામ જાહેર કરી Continue Reading
ભાવનગર
સંયુક્ત રાષ્ટ્ર સંઘના આજના વૈશ્વિક પ્રશ્નોનો ઉકેલ આપણી લોકશાળાએ ગઈકાલે આપેલ છે, તેમ આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહ્યું. ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ લેખક અને શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવની ઉપસ્થિતિ સાથે યોજાઈ ગયો. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા દીપ Continue Reading
ગુજરાત
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પરમ પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં તા.૨૧-૦૧-૨૬ થી તા.૨૫-૦૧-૨૬ દરમ્યાન યોજાનાર શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યોની સાથે સાથે માનવસેવાના મહાયજ્ઞ સમા નીચે ચાર મેડિકલ કેમ્પોનું પણ સુચારું આયોજન સાંદીપનિ વિદ્યાનિકેતનના પરિસરમાં કરવામાં આવી રહ્યું છે. ૧. દંત ચિકિત્સા કેમ્પ :- શ્રી લાભુભાઈ શુક્લ Continue Reading
અમરેલી
દેશનાં ૪૪ ટકા શહેરોમાં હવા પ્રદૂષણ અત્‍યંત જોખમી. વાહનો, ફેકટરીઓ જવાબદાર બર્નીહાટ, દિલ્‍હી અને ગાઝિયાબાદ સહિતનાં શહેરો સૌથી પ્રદૂષિત હોવાનું તારણ અરે ઈન્દોરની પ્રદુષિત પાણી પીવાથી બનેલી અત્યંત દયનીય ઘટના કેટલા મોત! તો ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં અમુક વિસ્તારોમાં ટાઈફૉઇડ જેવા દર્દો અને એ પણ ભર શિયાળે. હજુ ગતરોજ જામનગરના એક વિસ્તારમાં પ્રદુષિત પાણીથી ત્રાસીને તંત્રને […]Continue Reading