પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પરમ પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં તા.૨૧-૦૧-૨૬ થી તા.૨૫-૦૧-૨૬ દરમ્યાન યોજાનાર શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યોની સાથે સાથે માનવસેવાના મહાયજ્ઞ સમા નીચે ચાર મેડિકલ કેમ્પોનું પણ સુચારું આયોજન સાંદીપનિ વિદ્યાનિકેતનના પરિસરમાં કરવામાં આવી રહ્યું છે. ૧. દંત ચિકિત્સા કેમ્પ :- શ્રી લાભુભાઈ શુક્લ Continue Reading

















Recent Comments