Home Articles posted by CITY WATCH NEWS (Page 88)
ગુજરાત
દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં વર્ષો જૂની એક એવી પાઠશાળા આવી છે, જે ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરવાની સાથેપ્રવર્તમાન સમયમાં સમાજમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું નવું સંધાન સ્થાપિત રહી છે. આ પાઠશાળાના ઋષિ કુમારોએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ ઓમકારનાદ અને અને શંખનાદ કરી નવી ચેતના પ્રસરાવી છે. Page 4 of 11 આ પાઠશાળા એટલે શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા, […]Continue Reading
ગુજરાત
સોમનાથ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ૦૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથસ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન દાદાસોમનાથની અલૌકિક અને ઐતિહાસિક ભૂમિ પર આવનાર છે. સ્વાભિમાન પર્વની ઉજવણી સાથે સમગ્ર સોમનાથની આભાએ કંઈક અલગ જવાતાવરણનું સર્જન કર્યું Continue Reading
ગુજરાત
સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે સોમનાથમહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી સર્વશ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાઅને શ્રી કૌશિક વેકરિયાસહિતના મહાનુભાવો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી જીગરદાન ગઢવી અને શ્રી ઉમેશ બારોટે સોમનાથ મહાદેવની આરાધનાઅને Continue Reading
ભાવનગર
રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના હેઠળ ભાવનગર જિલ્લાનાફરીયાદકા ગામના જન્મજાત હ્રદયરોગથી પીડિત બાળક કુલદીપને સમયસર નિદાન, યોગ્ય સેવા અનેનિઃશુલ્ક ઉચ્ચ કક્ષાની સારવાર થકી નવી જિંદગી પ્રાપ્ત થઈ છે.ભાવનગર જિલ્લાના ફરીયાદકા ગામના કુલદીપ રવિભાઇ મકવાણાનો જન્મ તા.૦૬/૦૫/૨૦૨૦ નારોજ થયો હતો. આ બાળકના માતા-પિતા છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે, તેમના Continue Reading
ભાવનગર
આગામી સમયમાં આવનાર મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પતંગ ચગાવવા માટે વાપરવામાં આવતાચાઇનીઝ માંજાના કારણે પક્ષીઓ દોરીથી ઘાયલ થવાના, મૃત્યુ પામવાના બનાવો બને છે. જે નિવારવા ચાઈનીઝતુક્કલ/લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવા/ચગાવવાના હેતુથી ચાઈનીઝ માંઝા, glass coated nylonthread, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરી, નાયલોન થ્રેડ દોરી જેવી પ્રતિબંધિત સાધન સામગ્રીના Continue Reading
ભાવનગર
ગુજરાત સરકાર દ્વારા પાલીતાણા શહેરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવેલ છે તેમજ યાત્રાધામપાલીતાણા ખાતે ભારત અને વિશ્વભરમાંથી હજારો યાત્રિકો શેત્રુંજય ગિરીરાજ પર્વત પર યાત્રા માટે આવે છે. શેત્રુંજયપર્વત અને તેની આસપાસનો વિસ્તાર અનામત જંગલ તરીકે જાહેર થયેલ છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ અનેપ્રવાસીઓ આ વિસ્તારમાં આવતા હોવાથી પ્લાસ્ટિક કચરાના કારણે પર્યાવરણ પ્રદુષણ, પવિત્ર Continue Reading
ભાવનગર
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનું એક પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારના નિયુક્ત મંત્રીઓને શુભેચ્છા અને સંવાદ માટે ગયું હતું. મંચના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરના નેતૃત્વમા પ્રતિનિધિ મંડળે સોમવાર તા 5/1/26ના રોજ શિક્ષણના નીતિવિષયક અને શિક્ષણના સાર્વત્રિક ગુણવત્તાલક્ષી અમલીકરણના મુદ્દાઓ વગેરેને રાજ્ય સરકારને રજુ કરવા મુલાકાત કરી.               Continue Reading
અમરેલી
સમગ્ર જિલ્લામાં આવતીકાલથી તા. ૨૦ જાન્યુઆરી,૨૦૨૬ સુધી કરૂણા અભિયાન-૨૦૨૬ યોજાશે. આ અભિયાન અન્વયે અબોલ પક્ષીઓનું રક્ષણ અને વિવિધ પ્રકારના પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને તત્કાલ સારવાર મળે તે માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નં. ૧૯૬૨, વન વિભાગ હેલ્પ લાઈન નં. ૧૯૨૬ તેમજ વ્હોટ્સએપ હેલ્પ લાઈન નં. ૮૩૨૦૦ ૦૨૦૦૦ જાહેર કરવામાં આવ્યો છે. કરૂણા અભિયાન અન્વયે કુલ ૨૦ […]Continue Reading
અમરેલી
દર વર્ષે તા. ૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વમાં પતંગ ઉડાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સીન્થેટીક અને ચાઈનીઝ દોરા, તેમજ કાચ પાયેલ દોરાના ઉપયોગથી અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે. ઘાયલ થયેલ પક્ષીઓને તત્કાલ સારવાર મળે અને તેનો જીવ બચાવવો એ કુદરત પ્રત્યેનો શ્રેષ્ઠ માનવીય અભિગમ છે. આજરોજ જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા […]Continue Reading
ભાવનગર
ભાવનગર જીલ્લાના મથાવાડા ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ આશ્રમ તથા રાજકોટ ખાતે રહીને વિવિધ સેવાકીય પ્રવુતિઓ ચલાવતા કામરૂ દેશના કાળકા માતાજીના પરમ ઉપાસક પૂજ્ય ભુરી માઁ નો આજે જન્મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કિન્નર સમુદાયના લોકોં, કિન્નર અખાડાના પૂજ્યનીય સંતો, મહંતો, સામાજીક, રાજકીય અગ્રણીઓ તેમના મોબાઈલ નંબર 6354396363 પર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યાછે.ભુરીમાં કિન્નર Continue Reading