Home Articles posted by CITY WATCH NEWS (Page 880)
ગુજરાત
વરાછા વિસ્તારમાં આવેલ કે.પી. સંઘવી ડાયમંડ કંપની અને લેણદારા દલાલ-વેપારીઓ વચ્ચેની નાંણાકીય લેતીદેતી મુદ્દેના વિવાદમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે વરાછાના ધારાસભ્યની સાથે વધુ બે ધારાસભ્ય પણ જાેડાયા હતા અને કંપનીના સંચાલકો સાથે બેઠક કરી યોગ્ય નિરાકરણ લાવવા અંગે ચર્ચા કરી હતી.આ સમગ્ર મામલા ની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯માં સુરતની જાણીતી […]Continue Reading
અમરેલી
દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા સંભવિત નૂતન મંદિર નો ટેબ્લો ખુલ્લો મુકતા શ્રી ભુરખિયા હનુમામજી મંદિર ટ્રસ્ટ ના સમગ્ર ટ્રસ્ટી મંડળ ની ઉપસ્થિતિ માં સંભવિત નૂતન મંદિર અને તેની વિશેષતા ઓ વિશાળતા અંગે સર્વ ને અવગત કરાયા આજે સવારે ૯-૩૦ કલાકે પ્રમુખ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના દુષયનભાઈ પારેખ કોશિકભાઈ પારેખ જ્યેન્દ્રભાઈ […]Continue Reading
ગુજરાત
             સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૫૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો  ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુ સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ Continue Reading
અમરેલી
દામનગર નાં ધામેલ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો લાઠી તાલુકા માં ધામેલ મુકામે દામનગર સિવિલ હોસ્પિટલ નાં હોમિયોપેથીક વિભાગ નાં ડો મનીષ જેઠવા અને ભૂરખિયા નાં ડો  ઉમેશ મેર ની તબીબી સેવા એ આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કર્યું છે અંદાજિત ૧૦૭ લાભાર્થી ઓએ લાભ લીધો.ડોક્ટર શ્રી ડૉ. મનીષ જેઠવા મે. ઑ., દામનગર […]Continue Reading
અમરેલી
લાઠી શહેર નાં સન્યાસ આશ્રમ ખાતે ગુજરાત સરકાર હોમિયોપેથીક અને આર્યુવેદિક દવાખાના વિભાગ નાં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સંચાલિત દવાખાના વિભાગ દ્વારા લાઠી નાં સન્યાસ આશ્રમ ખાતે ડો મનીષભાઈ જેઠવા અને આર્યુવેદ ડો સાગર જોશી ડો ઉમેશ મેર ની તબીબી સેવા એ યોજાયેલ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ માં લાઠી શહેરી વિસ્તાર તેમજ […]Continue Reading
અમરેલી
              સાવરકુંડલા શહેરના વતની અને ભારતીય સેના આર્મીમાં જુનિયર કમિશન ઓફિસર યોગેશ બળવંતરાય જાની દેશના જુદા જુદા રાજ્યો અને સરહદો ની 22 વર્ષ સુધી રક્ષા કરીને વય મર્યાદા થી નિવૃત્ત થઈ પોતાના ઘરે સાવરકુંડલા પરત ફરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા તેમની રાષ્ટ્ર સેવા બદલ ફુલહાર, શાલ ઓઢાડી સન્માનિત […]Continue Reading
અમરેલી
              સાવરકુંડલા શહેરના વતની અને ભારતીય સેના આર્મીમાં જૂનીયર કમિશન ઓફિસર યોગેશ બળવંતરાય જાની દેશના જુદા જુદા રાજ્યો અને સરહદો ની 22 વર્ષ સુધી રક્ષા કરીને વયમર્યાદા થી નિવૃત થઈ પોતાના ઘરે સાવરકુંડલા પરત ફરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા તેમની રાષ્ટ્ર સેવા બદલ ફુલહાર, શાલ ઓઢડી સન્માનિત કરવામાં […]Continue Reading