Home Articles posted by CITY WATCH NEWS (Page 883)
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. ૭મા નાણાપંચ હેઠળ મોંઘવારી ભથ્થા (ડ્ઢછ)માં ૨ ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થશે.નવું ડીએ ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલમાં આવ્યું છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓને પણ તેનું બાકી રહેલું ભથ્થું મળશે. લગભગ ૪૮.૬૬ લાખ કર્મચારીઓ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ ૧૬ એપ્રિલે વક્ફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે. જે અનુસાર, જસ્ટીસ સંજય કુમાર અને જસ્ટીસ કે.વી. વિશ્વનાથન અરજીઓની સુનાવણી કરતી બેન્ચમાં સામેલ થશે.કેન્દ્ર Continue Reading
રાષ્ટ્રીય
યોગ ગુરુ અને પતંજલિના સહ સંસ્થાપક સ્વામી રામદેવે પતંજલિ જ્યૂસ અને શરબતનો પ્રચાર દરમિયાન તેઓએ કરેલી ટિપ્પણીએ એક નવો જ વિવાદ ઉભો કરી દીધો છે. યોગ ગુરુ અને પતંજલિના સહ-સ્થાપક સ્વામી રામદેવે પતંજલિના રસ અને શરબતનો પ્રચાર કરતી વખતે તેમના તાજેતરના વીડિયોમાં ‘શરબત જેહાદ‘ ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઉભો કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં ભાજપ અને આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારમારી થઈ છે. ૯ એપ્રિલે બનેલી આ ઘટના બાદ આમ આદમી પાર્ટી એ આક્રોષ વ્યક્ત કર્યો છે અને પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા ઉપર આવી દેખાવો કરી રહ્યા છે.ડોડા જિલ્લાના છછઁ ધારાસભ્ય મેહરાજ મલિકે દાવો કર્યે છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બુધવારે ભાજપના […]Continue Reading
રાષ્ટ્રીય
બિહારના ખગરિયામાં બેલદોરથી જદયુના ધારાસભ્ય પન્નાલાલ સિંહ પટેલના ભાણેજ કૌશલ સિંહની બુધવારે સાંજે બદમાશોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના ચૌથમ પોલીસ સ્ટેશનની હાદમાં આવતા ગોડાઉન નજીક બની હતી.મૃતકની ઓળખ જેડીયુના જિલ્લા મહાસચિવ કૌશલ સિંહ તરીકે થઇ હતી. હત્યાનું કારણ પારિવારિક વિવાદ મનાઈ રહ્યું છે. ઘટના બાદ એસ.પી.એ નેક્ટર હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ […]Continue Reading
વિડિયો ગેલેરી
ઇટલીમાં ૯ થી ૧૨ એપ્રિલ દરમિયાન એરલાઇન અને રેલ્વે ક્ષેત્રોમાં ચાલી રહેલી હડતાળથી મેલોની સરકાર માટે એક મોટી સમસ્યા ઊભી થઈ છે. જાે કે, મેલોની સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સાથે જ મૂંઝવણ પણ યથાવત છે. એરલાઇન્સથી લઈને રેલ્વે સુધી, દરેક ક્ષેત્રમાં હડતાળને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સામાન્ય લોકો […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન સામે આકરા શાબ્દિક પ્રહારો કરી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જાે ઈરાન અમેરિકાના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી એટલા માટે અમે તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામે કોઈપણ સૈન્ય કાર્યવાહીમાં ઇઝરાયલ મુખ્ય ભૂમિકા ભજવશે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સાન્ટો ડોમિંગોમાં આવેલ એક નાઈટક્લબમાં મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં અચાનક છત ધરાશાયી થતાં ૧૮૪ લોકોના મોત થયા હતા અને ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મંગળવાર (૮ એપ્રિલ) રાત્રિ દરમિયાન સાન્ટો ડોમિંગોના જેટ સેટ નાઇટક્લબ ગાયકો, સંગીત ચાહકો, રમતવીરો અને સરકારી અધિકારીઓથી ભરેલું હતું. મેરેંગ્યુ ગાયિકા રૂબી પેરેઝ સ્ટેજ પર […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર હવે ચમરસીમા પર પહોંચી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખૂબ મોટો આર્થિક ઝટકો આપ્યો છે. ચીનના ઉત્પાદનો પર ૧૨૫ ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને ૧૦૪ ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને ૮૪ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના રઘુવંશીપરા-ખોડીયાર નગર વિસ્તારમાં સમસ્ત રઘુવંશી પરાના ધર્મપ્રેમી લોકો દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ખૂબ જ ભવ્યાતિભવ્ય અને દિવ્ય કથા નો ધામધૂમથી શુભારંભ કરવામાં આવ્યો. આ પવિત્ર કાર્યક્રમની શરૂઆત શ્રી રામજી મંદિર, રઘુવંશીપરા થી ભક્તિના અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે પોથીયાત્રા દ્વારા થઈ, જે કથા સ્થળે પહોંચી.આ ઉપલક્ષ્યે કથાના મુખ્ય યજમાન વિઠ્ઠલભાઈ Continue Reading