કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. ૭મા નાણાપંચ હેઠળ મોંઘવારી ભથ્થા (ડ્ઢછ)માં ૨ ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થશે.નવું ડીએ ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલમાં આવ્યું છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓને પણ તેનું બાકી રહેલું ભથ્થું મળશે. લગભગ ૪૮.૬૬ લાખ કર્મચારીઓ […]Continue Reading





















Recent Comments