સાવરકુંડલા તાલુકાએ વિકાસના પંથે વધુ એક મજબૂત પગલું ભર્યું છે. ઘોબાથીઠાસા-ગારિયાધાર રોડ પર શેત્રુંજી નદી પર રૂ.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ મહત્વપૂર્ણબ્રિજ અને સાવરકુંડલાના ઘોબા-પીપરડી રોડ પર રૂ.૧.૨૦ કરોડના ખર્ચે બનનારા બ્રિજનુંઆજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બન્ને બ્રિજ થકી સાવરકુંડલા તાલુકો અને ગારીયાઘારતાલુકા વચ્ચે એક ૫રિવહનની વઘારાની સુવિઘા પ્રાતપ્ત થશે.જેનાથી Continue Reading





















Recent Comments