Home Articles posted by CITY WATCH NEWS (Page 89)
અમરેલી
કરજાળા ગામ તથા કરજાળા પ્રાથમિક શાળાને આજે ગૌરવ અનુભવનારો અવસર પ્રાપ્ત થયો છે. કરજાળા ગામના પ્રાથમિક શાળાના તેજસ્વી અને પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થી ચિરાગકુમાર વિઠ્ઠલભાઈ વાડદોરીયાની સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ગુજરાત સરકારમાં કાયદા અધિકારી (વર્ગ-૨) તરીકે નિમણૂંક થવાથી  આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ચિરાગકુમારે કરજાળા ગામની પ્રાથમિક શાળામાંથી પાયાનું શિક્ષણ Continue Reading
અમરેલી
બસ યહીં કુછ બાત હૈ,  સિનેમેં યે કૈસે જજ્બાત હૈ.?  મિલેંગેં ક્યા ખિલૌને અપને ગાંવ કી મિટ્ટી કે,  જો અપને લીયે હી ખાસ હૈ. સિમટ રહી હૈં આરજૂ સારી યે સાઁસોંમે  યે અપને મિટ્ટીસે દિલ ઢૂંઢતા હે ફિર વોં હી ,  ક્યા યે બચપનકા એહસાસ હૈ? –“પાંધી સર”  એમ જ અમસ્તા એક વાલીઓ સાથે એક […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ નાઓએ અમરેલી જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરનીધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલકેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. Continue Reading
ભાવનગર
ભદ્રાવળ–૩ ખાતે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારનો એન.એસ.એસ. વાર્ષિક શિબિર તા 19/12/25/થી 25/12/25/ સુધી યોજેલ છે જેમાં તા 20/12/25/ ના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયકવાતાવરણમાં યોજાયો. ”યુવાનોનો દેશ; સરદારનો વેશ” આ વિષયને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ શિબિરનો પ્રારંભ ઢોલ-નગારા સાથે ભવ્ય પ્રવેશ અને પુસ્તક અર્પણ સાથેની વિશેષ રજૂઆતથી કરવામાં આવ્યો.આ Continue Reading
અમરેલી
સોમનાથ મહાદેવ મંદિરના અખંડ સ્વાભિમાન અને આસ્થાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિકઅવસરે સમગ્ર રાજ્યમાં ભક્તિમય ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત સાવરકુંડલા શહેર ભારતીય જનતાપાર્ટી પરિવાર દ્વારા શ્રી રિદ્ધિ-સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતે શિવ પ્રસન્નાર્થે ભવ્ય ‘લઘુરુદ્ર યજ્ઞ’તથા મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી Continue Reading
અમરેલી
આજ રોજ બગસરા તાલુકાના *કાગદડી ગામ* મુકામે અંદાજિત રકમ *૨૫,૦૦,૦૦૦ (પચીસ લાખ)* નુ *ગ્રામપંચાયતનું* ખાત મુર્હૂત કરવામાં આવ્યું. આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, બગસરા તાલુકાના કિસાન મોરચાના મહામંત્રી ગોબરભાઈ વેકરીયા, કાગદડી ગામના સરપંચશ્રી વિનોદભાઈ કાનાણી તેમજ પૂર્વ સરપંચશ્રી કનુભાઈ કોલડીયા, ધારી Continue Reading
અમરેલી
બગસરા તાલુકામાં *સમઢિયાળા – કાગદડી રોડ ઉપર આવેલ* અંદાજિત રકમ *૩,૫૦,૦૦૦૦૦ (ત્રણ કરોડ પચાસ લાખ)* ના (વોટર વર્કસ) *પાણીના સંપનુ* લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, બગસરા તાલુકાના કિસાન મોરચાના મહામંત્રી ગોબરભાઈ વેકરીયા, ધારી વિધાનસભાના સોશીયલ મીડિયા ઈનચાર્જ હરેશભાઈ Continue Reading
ભાવનગર
સંત સીતારામબાપુએ શપથ વિધિ સમારોહમાં ખાસ હાજર રહીને પ્રસન્નતા વ્યક્ત કરી  બગદાણા ખાતે આવેલ સંતશ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલના નર્સિંગ કોલેજમાં ઓથ સેરેમની (શપથ વિધિ) સમારોહ યોજાય ગયો. ANM માં પ્રથમ વર્ષના પ્રવેશ સાથેની તાલીમ અને અભ્યાસ શરૂ કરનાર બહેનોએ આ વેળાએ શપથ લીધા હતા.  કાર્યક્રમમાં હાજર અધેવાડા આશ્રમના સંત પૂ. સીતારામબાપુએ ખાસ ઉપસ્થિત રહીને આશિર્વચન […]Continue Reading
ભાવનગર
વિદ્યાર્થીઓના સંશોધન, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સશક્તિકરણ દ્વારા ‘આત્મનિર્ભર અને વિકસિત ભારત’ના નિર્માણ માટે જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સિટીનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે – ડો. મનીષ બંસલ *ઇકો સાયકલ, ફોગ ફાર્મર, એકવા બોટ, ધોલેરા સર તેમજ અટલ બ્રીજ રેપ્લિકા ઉપરાંત આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આધારિત ફેક્ટ ફાઈન્ડર, કેરીઅર બોટ, સેન્ટી વ્યુ, જેસ્ચર બોટ, એરો સેન્સ, સાય ગાર્ડ જેવા Continue Reading
ગુજરાત
પાલિતાણા તાલુકાના હણોલ ગામે ‘મારું ગામ – મારું અભિમાન’ ના સૂત્ર સાથે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬’ નું તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમ્યાન ભવ્ય અને બહુવિધ કાર્યક્રમો સાથે આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ગામના સર્વાંગી વિકાસ, સંસ્કૃતિ, પરંપરા અને આત્મનિર્ભરતાને ઉજાગર કરતા અનેક લોકાર્પણો અને કાર્યક્રમો યોજાશે. મહોત્સવ અંતર્ગત અદ્યતન ગામ Continue Reading