Home Articles posted by CITY WATCH NEWS (Page 890)
અમરેલી
દામનગર શહેર માં ભગવાન નેમિનાથ દેરાસર માં પૂર્વ નગરપતિ શ્રી હસુભાઈ અજમેરા કુટુંબ નાં પુત્રી રત્નો પુત્ર રત્નો દ્વારા ધજા રોહણ કરાયું દામનગર નાં પૂર્વ નગરપતિ શ્રી હસુભાઈ અને બળવંતભાઈ અજમેરા પરિવાર નાં રહેણાક મકાન માં પ પુ  આ દેવ શ્રી  હેમવલ્લભસુરિશ્વરજી મહારાજ સાહેબ નીશ્રા માં નિર્મિત  થયેલ  ગિરનાર તીર્થ મંડલ શ્રી નેમિનાથ ભગવંત નાં […]Continue Reading
અમરેલી
સ્વયંભુ પ્રગટ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરની બાજુમાં આવેલા ભુરખીયા હનુમાનજીના પ્રાગટ્ય સ્થળેથી દિવ્ય જ્યોત મારફત ભાવનગરના અધેવાડા વિસ્તારમાં શિવકુંડ આશ્રમે સ્થાપિત થયેલા અને અનંત શ્રી વિભુષત પશ્ચિમામ્નાય દ્વારકા શારદા  પીઠાધીશ્વર પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત થયેલા એવા ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન પ્રાગટ્ય દિવસની Continue Reading
અમરેલી
સાવરકુંડલા મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ સ્વામીશ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે બિરાજમાન આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આતકે ભગવાન શ્રીરામની પ્રતિમાં ને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા સાવરકુંડલા નિર્દોષાનંદ સત્સંગ આશ્રમના સત્સંગી ભાઈઓ બહેનો દ્વારા ભગવાન શ્રીરામ ની પ્રતિમા નું પૂજન, અર્ચન, આરતી કરવામાં આવી Continue Reading
અમરેલી
સાવરકુંડલા જેસર રોડ ખાતે આવેલ નવ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત આર.કે. વિધાલય અને પ્રિયાંશી પ્લે હાઉસ ખાતે ધોરણ 5થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો નો વિજ્ઞાન મેળા યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિજ્ઞાન ના વિવિધ પ્રયાગો રજૂ કર્યા હતા.સાવરકુંડલા ની આર.કે. વિધાલય અને પ્રિયાંશી પ્લે હાઉસ ખાતે આજના વિજ્ઞાન અને ટેકનોલોજી […]Continue Reading
અમરેલી
              સાવરકુંડલા તાલુકાના વંડા અને મેકડાં ગામ ખાતે ચાલી રહેલા સરકારી કામોની જિલ્લા વિકાસ અધિકારી એ મુલાકાત કરી હતી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા સાહેબ દ્વારા સાવરકુંડલા તાલુકાના વંડા અને મેકડા ગામનું સરકારી દફતર તપાસણી કરીને મુલાકાત કરવામાં આવી હતી જેમાં વંડા અને મેકડા ગ્રામ પંચાયત કચેરી, ઈગ્રામ […]Continue Reading
અમરેલી
— અમરેલી, તા.૦૫ એપ્રિલ, ૨૦૨૫ (શનિવાર) અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટર સાઇકલ વાહનોની નવી સિરીઝ GJ 14  BJ, BH, BF  0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી એપ્રિલ-૨૦૨૫ની તા.૧૨ના રોજ સાંજે ૦૪ વાગ્યા થી તા.૧૪ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૧૪ થી તા.૧૬ એપ્રિલ-૨૦૨૫ સુધી રહેશે. Continue Reading
અમરેલી
— અમરેલી, તા.૦૫ એપ્રિલ, ૨૦૨૫ (શનિવાર) અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સિરીઝ GJ 14  Z  AT  0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી એપ્રિલ-૨૦૨૫ની તા.૧૨ ના રોજ સાંજે ૦૪ વાગ્યા થી તા.૧૪ ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૧૪ થી તા.૧૬ એપ્રિલ-૨૦૨૫ સુધી Continue Reading
અમરેલી
સાવરકુંડલાના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ગૌરવ સમા આર્મી ઓફિસર સુબેદાર યોગેશભાઈ બળવંતભાઈ જાની એ લગાતાર 22 વર્ષની ઇન્ડિયન આર્મીમાં નોકરી કરી વય નિવૃત્ત વેળાએ આર્મીમેન થી જુનિયર કમિશન ઓફિસર સુધીની સફર ખેડી માદરે વતન સાવરકુંડલા પધારતા સુપ્રસિધ્ધ વાંકુની ધાર મુકામે આશ્રમના ગાદીપતિ મહંત પૂજ્ય રામબાલકદાસ બાપુના અધ્યક્ષ સ્થાને સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવેલ તેમના જ મોટાભાઈ Continue Reading
અમરેલી
દામનગર શહેર ના બોખા પરિવાર ના આંગણે વામવય ભગવતાચાર્ય શાસ્ત્રી ધ્રુવકુમાર રાવલ ના વ્યાસાસને શ્રી મદ્રભાગવત કથા નો છભાડીયા રોડ બજરંગનગર ખાતે સંવત ૨૦૮૧ ના ચેત્ર સુદ ૧૧ ના શુભ દિન મંગળવાર તા.૦૮/૦૪/૨૫ પ્રારંભ મોક્ષદાત્રી શ્રી મદ્રભાગવત કથા ની પોથી યાત્રા બપોર ના ૪-૦૦ કલાકે કથા સત્ર રોજ બપોર પછી ૩-૦૦ કલાક થી સાંજ ના […]Continue Reading
ભાવનગર
તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળના સંકલ્પને ચરિતાર્થ કરવાં ભાવનગરના મહુવા તાલુકા ખાતે ભાવનગરજિલ્લાના દાતાના સહયોગથી પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો.જેમાં ૬૩ જેટલી સગર્ભા બહેનોને પોષણ કિટવિતરણ કરવામાં આવી હતી. ૪૦ કિલોથી ઓછા વજનવાળી સગર્ભા માતાઓને પોષણ કિટમાં એક લીટર તેલ, એક કિલો ગોળ, પાંચસોગ્રામ ઘી, દોઢ કિલો ચણા, સરગવો અને સુખડી આપવામાં આવ્યાં હતાં. આ વેળાએ […]Continue Reading