દામનગર પૂર્વ નગરપતિ અજમેરા પરિવાર દ્વારા ભગવંત નેમિનાથ દેરાસર માં ધજારોહણ અઢાર અભિષેક મહોત્સવ યોજાયો
દામનગર શહેર માં ભગવાન નેમિનાથ દેરાસર માં પૂર્વ નગરપતિ શ્રી હસુભાઈ અજમેરા કુટુંબ નાં પુત્રી રત્નો પુત્ર રત્નો દ્વારા ધજા રોહણ કરાયું દામનગર નાં પૂર્વ નગરપતિ શ્રી હસુભાઈ અને બળવંતભાઈ અજમેરા પરિવાર નાં રહેણાક મકાન માં પ પુ આ દેવ શ્રી હેમવલ્લભસુરિશ્વરજી મહારાજ સાહેબ નીશ્રા માં નિર્મિત થયેલ ગિરનાર તીર્થ મંડલ શ્રી નેમિનાથ ભગવંત નાં […]Continue Reading





















Recent Comments