Home Articles posted by CITY WATCH NEWS (Page 891)
રાષ્ટ્રીય
‘નેપાળ શિક્ષક સંઘ‘ દ્વારા આખા દેશમાં હડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નેપાળમાં શિક્ષકો નવા શિક્ષણ એક્ટની માંગણી કરી રહ્યા છે. મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હડતાળનો હેતુ પોતાની માંગણીઓ પૂરી કરવા માટે સરકાર પર દબાણ કરવાનો છે.નેપાળના સ્કૂલ શિક્ષકોનાં મુખ્ય સંગઠન ‘નેપાળ ટીચર્સ ફેડરેશને‘ શિક્ષકોને પોતાની સ્કૂલો બંધ રાખી કાઠમંડુમાં એકત્રિત થવા એલાન […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નાવારોએ ટેરિફની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈલોન મસ્ક અને નૈવારો વચ્ચે ઘણા બડા મુદ્દાઓ પર મંતવ્યો એક સરખા નથી.એક અહેવાલ પ્રમાણે પ્રમુખ ટ્રમ્પના બે વિશ્વાસુ સહાયકો ર્ડ્ઢંય્ઈ સુપ્રીમો ઈલોન મસ્ક અને પીટર નૈવારો વચ્ચે મતભેદ ચાલી રહ્યો […]Continue Reading
અમરેલી
ગુજરાત અનોખી ગતિથી અનેકવિધ રીતે પ્રગતિ કરી રહ્યું છે, સમાજના છેવાડાના માનવીને આરોગ્યની સેવાઓ તમામ લોકોને પરવડે તેવી અને રાષ્ટ્રીય સ્તરના માપદંડ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) મુજબની ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ થાય, માળખાગત સુવિધાઓ અને તમામ સેવાઓનો વ્યાપ વધે, અનુકુળ, વિશ્વસનીય, સેવાકીય, સુરક્ષિત અને પ્રદુષણ મુકત વાતાવરણ મળે તે Continue Reading
અમરેલી
 જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે યુવા શક્તિ ફાઉન્ડેશન, શાપર-રાજકોટ માટે મશીન ઓપરેટર (પુરુષ ઉમેદવારો માટે જ) તેમજ ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરુપ ધોરણ ૫ થી ધો.૯, ધો.૧૦, ધો.૧૨, આઈ.ટી.આઈ., તમામ સ્નાતક, ડિપ્લોમા, બી.ઈ., બી.ટેક. સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના Continue Reading
અમરેલી
www.pminternship.mca.gov.in પર ઓનલાઇન અરજી – રજિસ્ટ્રેશનકરવું અથવા અમરેલી જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો  દેશની ટોચની ૫૦૦ કંપનીઓમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અમલી છે. આ યોજના અંતર્ગત ધો.૧૦, ધો.૧૨, આઈ.ટીઆઈ. ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૨૧-૨૪ વર્ષની વય ધરાવતા, ફૂલ ટાઇમ નોકરી કે અભ્યાસ કરતા ના હોય તેવા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ૧૨ Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ/CET વર્ષ 2025નું આજે પરિણામ જાહેર થયું છે ત્યારે ગણેશ શાળા ટીમાણાના બાળકોએ આ પરિણામમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. પંડ્યા યશભાઈ રવિશંકરભાઈ (ટીમાણા) 105 ગુણ સાથે જિલ્લા કક્ષાએ અગ્રેસર રાહ્યાં હતા. આ ઉપરાંત પરિણામ જોઈએ તો 95થી વધારે ગુણ મેળવનાર 5 વિદ્યાર્થીઓ, 90 થી વધારે ગુણ મેળવનાર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ભગવાન નેમિનાથ દેરાસર માં પૂર્વ નગરપતિ શ્રી હસુભાઈ અજમેરા કુટુંબ નાં પુત્રી રત્નો પુત્ર રત્નો દ્વારા ધજા રોહણ કરાયું દામનગર નાં પૂર્વ નગરપતિ શ્રી હસુભાઈ અને બળવંતભાઈ અજમેરા પરિવાર નાં રહેણાક મકાન માં પ પુ  આ દેવ શ્રી  હેમવલ્લભસુરિશ્વરજી મહારાજ સાહેબ નીશ્રા માં નિર્મિત  થયેલ  ગિરનાર તીર્થ મંડલ શ્રી નેમિનાથ ભગવંત નાં […]Continue Reading
અમરેલી
સ્વયંભુ પ્રગટ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરની બાજુમાં આવેલા ભુરખીયા હનુમાનજીના પ્રાગટ્ય સ્થળેથી દિવ્ય જ્યોત મારફત ભાવનગરના અધેવાડા વિસ્તારમાં શિવકુંડ આશ્રમે સ્થાપિત થયેલા અને અનંત શ્રી વિભુષત પશ્ચિમામ્નાય દ્વારકા શારદા  પીઠાધીશ્વર પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત થયેલા એવા ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન પ્રાગટ્ય દિવસની Continue Reading
અમરેલી
સાવરકુંડલા મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ સ્વામીશ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે બિરાજમાન આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આતકે ભગવાન શ્રીરામની પ્રતિમાં ને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા સાવરકુંડલા નિર્દોષાનંદ સત્સંગ આશ્રમના સત્સંગી ભાઈઓ બહેનો દ્વારા ભગવાન શ્રીરામ ની પ્રતિમા નું પૂજન, અર્ચન, આરતી કરવામાં આવી Continue Reading
અમરેલી
સાવરકુંડલા જેસર રોડ ખાતે આવેલ નવ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત આર.કે. વિધાલય અને પ્રિયાંશી પ્લે હાઉસ ખાતે ધોરણ 5થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો નો વિજ્ઞાન મેળા યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિજ્ઞાન ના વિવિધ પ્રયાગો રજૂ કર્યા હતા.સાવરકુંડલા ની આર.કે. વિધાલય અને પ્રિયાંશી પ્લે હાઉસ ખાતે આજના વિજ્ઞાન અને ટેકનોલોજી […]Continue Reading