Home Articles posted by CITY WATCH NEWS (Page 893)
અમરેલી
અમરેલી તા.૦૭ એપ્રિલ, ૨૦૨૫ (સોમવાર) સમગ્ર વિશ્વમાં ૦૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની થીમ ‘Healthy beginnings, Hopeful Futures’ રાખવામાં આવી છે. અમરેલી જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો હેતુ માતૃ-બાળ કલ્યાણ Continue Reading
અમરેલી
લાઠી સ્થાનકવાસી જૈન સંઘ  મણીનગર શ્રી સંઘ ને આંગણે લીંબડી ગોપાલ સંપ્રદાયના આજ્ઞાનુંવર્તી સરળ સ્વાભાવી બંધુ બેલડી બા. બ્ર. પ. પૂજ્ય દેવ- ધર્મ ગુરુદેવના આજ્ઞાનુવર્તી અધ્યાત્મયોગીની બા. બ. પ.પૂજ્ય લીલમ-મુક્તિ ગુરુની ના સુશિષ્યા સ્વાધ્યાય પ્રેમી બા. બ. પૂ. ઉષાજી મહાસતીજી આદી થાણા ૭ આયંબિલની ઓળી માટે પધાર્યા ત્યારે મણિનગર શ્રી સંઘમાં અનેરો આનંદ છે.  “આહાર […]Continue Reading
ભાવનગર
ગુજરાતી ભાષાના સમર્થ ગદ્યકાર, નાટ્યકાર અને કર્મવીર શ્રી  મધુ રાય ભાવનગરના અતિથિ બન્યા છે. તારીખ ૯ એપ્રિલે,  બુધવારે સાંજે ૬-૧૫ કલાકે શિશુવિહાર બુધસભામાં  તેઓશ્રી “કવિતા અને હું” વિષય પર વક્તવ્ય આપશે. શ્રી પરેશભાઈ ત્રિવેદીના સંકલન નીચે યોજનાર બુધસભામાં  નવલકથા  આધારે  બનેલા ફિલ્મ “વૉટ્સ યોર રાશી” અને “મિસ્ટર Continue Reading
ભાવનગર
ભાજપ દ્વારા ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ ભાવનગર જિલ્લા ભાજપ અગ્રણીઓની રહી ઉપસ્થિતિ ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે યોજાયેલ ઉપક્રમો અંતર્ગત ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે વિવિધ ઉપક્રમો યોજાયાં છે, જે પૈકી ગણેશગઢ […]Continue Reading
અમરેલી
દામનગર  હનુમાન જ્યંતી ના પાવન પર્વ એ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના પદયાત્રી દર્શનાર્થી ઓ માટે દામનગર – સુરત મિત્ર મંડળ આયોજિત અલ્પહાર સેવા સ્ટોલ ઉભા કરાશે  કાંતિભાઈ નાનુભાઈ નારોલા ની વાડી આગળ સુરત – દામનગર મિત્ર મંડળ સેવા સ્ટોલ ના યુવાનો દ્વારા અબોલ જીવો માટે નિરણ પક્ષી ઓ માટે ચણ પદયાત્રી ઓ માટે […]Continue Reading
અમરેલી
અમરેલી ગાંધીજીના ગોપાલગ્રામ આગમન ના ૧૦૦ વર્ષ અમરેલી જિલ્લા માટે ગૌરવનો દિવસ જ્યારે બ્રિટીશ શાસનનો સૂરજ મધ્યાહને તપતો હતો ત્યારે મોટાભાગના રજવાડા અંગ્રેજી અફસરો અને એજન્ટોના ઈશારે ચાલતાં હતાં ત્યારે કાઠિયાવાડ વિસ્તારનાં નાનાં એવાં રજવાડાનાં અડગ મનના રાજા એટલે દરબાર ગોપાળદાસ દેસાઈએ અંગ્રેજ હુકુમત સામે સ્વાધીનતા માટે મક્કમતાથી અવાજ ઉઠાવેલો. બધાં પોતાની ચામડી બચાવતા હતાં […]Continue Reading
રાષ્ટ્રીય
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૬૪ સામે ૭૧૪૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૪૨૫ પોઈન્ટના નીચા મથાળે જાેવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જાેવા મળ્યોપદિવસ દરમ્યાન સરેરાશ ૧૯૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૨૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૧૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!નિફ્ટી Continue Reading
બોલિવૂડ
બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને ૭ વર્ષમાં બીજીવાર સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. સોશિયલ મીડિયામાં કરેલ એક પોસ્ટમાં તેમણે આ માહિતી લોકો સાથે શેર કરી હતી. આ પહેલા તે વર્ષ ૨૦૧૮માં પણ આ ગંભીર બીમારી સામે જંગ લડી હતી. પરંતુ સાત વર્ષ બાદ ફરી એકવાર તાહિરાને બ્રેસ્ટ કેન્સર થયું છે. આ અંગેની માહિતી […]Continue Reading
રાષ્ટ્રીય
સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે. એક સ્ટેન્ડ અપ કોમેડી શો દરમિયાન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહ્યા હતા, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે શિવસેના શિંદે જૂથના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.આ મામલે બોમ્બે હાઈકોર્ટની વેબસાઈટ […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કર્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને સારા મિત્રો ગણાવે છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. બંને પોતાની અર્થવ્યવસ્થાને સ્વ-લાદેલા ઘા આપવામાં નિષ્ણાત છે. ભારતમાં ૮ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ નોટબંધી હતી. જયારે ૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ વિચિત્ર રેસિપ્રોકલ ટેરિફ લાદેલા છે, હવે […]Continue Reading