Home Articles posted by CITY WATCH NEWS (Page 895)
ભાવનગર
પૂજ્ય મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન સાથે સૌરાષ્ટ્રના મહુવા નજીકના તલગાજરડા ગામ ખાતેના ચિત્રકૂટ ધામ ખાતે હનુમાનજી મહારાજને વિશેષ રૂપે સંગીતાજલી અર્પણ કરીને 48માં હનુમંત જન્મોત્સવ- 2025 ની ઉજવણી કરવામાં આવશે. ત્રિદિવસીય આ કાર્યક્રમમાં તા.10 /11/12 એપ્રિલ, (ગુરુ,શુક્ર,શનિ) ના રોજ આ સંગીત  મહોત્સવ ઉજવવામાં આવશે. છેલ્લા પાંચ દાયકાથી લગાતાર અહીં હનુમાનજી મહારાજના Continue Reading
અમરેલી
ગુજરાતમાંછેલા 30 વર્ષથી ભાજપનુંશાસન છે અનેઆ ભાજપના રાજમાંગુજરાતના દરેક ગામડાઓમાંગાય માતાઓ માટેના ટેગૌચરો રહ્યા નથી, વળી આ ગૌચરની જમીનો ખુદ ભાજપના જ આખલાઓ ખાઈ ગયા છે, ગુજરાતમાંઅનેકેમા ભાજપનીસરકાર એક બાજુ હિંદુદુવની વાતો કરે છે અનેબીબાજુ હિદુ ધર્મના આથાનુંતીક અનેપૂજનીય ગાય માતાના ચરામણમાટેના ટે ગૌચરની જમીનો ગામડે-ડે ગામડે ભાજપના કાર્યકરો, આગેવાનો અનેનેતાઓએ પચાવી પાડી છે, જો Continue Reading
વિડિયો ગેલેરી
ચૈત્ર સુદ નવમી એટલે ભગવાન શ્રી રામચંદ્રજી નો જન્મ મહોત્સવ સાથે સાથે આ જ દિવસે લુહાર જ્ઞાતિ કુલભૂષણ સંત શ્રી મહાત્મા મૂળદાસજી નિર્વાણ દિવસ હોય આ પાવન પ્રસંગે લુહાર યુવા ગ્રુપ દ્વારા સંત શ્રી મહાત્મા મુળદાસજીનો નિર્વાણ દિવસ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.   સાવરકુંડલામાં શ્રી રામ જન્મ મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રજી ની ભવ્ય […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ભગવાન શ્રી રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા સમસ્ત દામનગર શહેર આયોજિત ભવ્ય અને દિવ્ય રથયાત્રા યોજાય બપોર ના ૩-૩૦ કલાકે રામજી મંદિર થી પ્રસ્થાન થયેલ રથયાત્રા સરદાર ચોક ઢીકુડી વાડી થી મોટા બસ સ્ટેન્ડ ૧૧૧ પ્લોટ જૂની શાકમાર્કેટ ઉંડપા શેરી પટેલ શેરી થી છભાડીયા રોડ બહાર પરા થી સીતારામનગર વિસ્તાર માં દર્શનીય […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકા ના ઉટવડ ખાતે બિરાજતા સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના ૨૪ માં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યોજાયેલ હેમાન્દ્રિ પ્રયોગ નવકુંડી મહાયજ્ઞ યોજાયો  શક્તિ ના સાનિધ્ય માં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં સુરત ભાવનગર અમદાવાદ દામનગર લાઠી બાબરા ગળકોટડી નવાણિયા તાજપર ખાંભડા રેવા વાળુંકડ ખાખરીયા આટકોટ લીમડા જલાલપુર […]Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રેરિત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ શ્રી ગાયત્રી પરિવાર લેઉવા પટેલ પ્રગતિ મંડળ સિનિયર સીટીઝન ટ્રસ્ટ અનસૂયા ટ્રસ્ટ સહિત ની સામાજિક સંસ્થા ઓના સંકલન થી વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નો માનવતા વાદી તબીબ સ્વ ડો આર એન વાઢેર પરિવાર ના વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી જ્યોત્સનાબેન વાઢેર ના […]Continue Reading
ભાવનગર
પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ ના હાલ સુરત સ્થિત પાલડીયા પરિવારે સ્વર્ગીય પિતા ની સ્મૃતિ માં અનોખું પરમાર  કાર્ય કર્યું  ખાખરીયા ગામ ના ડાયમંડ ઉદ્યોગ રત્ન જીવરાજભાઈ મોહનભાઈ પાલડીયા પરિવાર સ્વર્ગીય પિતા મોહનભાઈ વાલાભાઈ પાલડિયા સ્મૃતિ માં અનોખું પરમાર્થ સદગત દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ સદગત ના સતકર્મો વિચારો રૂપે જન માનસ ના […]Continue Reading
ભાવનગર
પાલીતાણા તાલુકા નાં ખાખરિયા ગામ નાં હાલ સુરત સ્થિત પાલડિયા પરિવાર નાં પુત્રવધૂ સ્વર્ગીય કંચનબેન લાભુભાઈ નું ગત માર્ચ માં દેહાવસાન થતા સદગત નાં પરિવાર દ્વારા સ્વ કંચનબેન ની લોકિક પ્રથા નાં પ્રસંગો ની ઉજવણી માં દરેક જીવાત્મા નાં કલ્યાણ કરતી પરમાર્થ ની અનોખી પ્રવૃત્તિ કરી ઉજવણી કરી હતી  દામનગર નાં પુત્રી રત્ન અને ખાખરીયા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરત શહેર માં વર્ષ ના ૩૬૫ દિવસ નિસ્વાર્થ  વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર નું કામ કરતી સંસ્થાન ની મુલાકાતે સર્વેશ્વર ધામ ના મહંત પધાર્યા  પ્રકૃતિ ના ખરા રક્ષકો એટલે સુરત ની સામાજિક સંસ્થાન ગ્રીન આર્મી ટ્રસ્ટ દૈનિક વહેલી સવારે છોડ માં રણછોડ નાં દર્શન મહિમા ને મૂર્તિ મંત્ર બનાવી વૃક્ષ દેવો ભવ ની સેવા માં લાગી […]Continue Reading
ભાવનગર
પાલીતાણા તાલુકા નુ (કુભણ ) ખાખરીયા ગામ આજ થી ૨૬ વર્ષ પહેલાં માત્ર આંગળી ના વેઢે ગણી શકાય એટલા શ્રધ્ધાળુ ભાવિકો એ શરૂ કરેલ ખાખરીયા થી દ્વારકા જતી પદયાત્રા આજે વિશાળ સંધ બની ગયો  સામાજિક સંવાદિતા અને એકયતા નો સંદેશ આપતો આ સંધ સંધ પતિ ભીખાભાઈ પાલડીયા અને દામનગર ગોવિદભાઈ ના નેતૃત્વ માં ધુળેટી એ […]Continue Reading