Home Articles posted by CITY WATCH NEWS (Page 899)
રાષ્ટ્રીય
આવનાર ટૂંક સમયમાં કે. અન્નામલાઈ તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનું પદ છોડશે. કે.અન્નામલાઈએ જણાવ્યું હતું કે, ‘ભાજપમાં પદ માટે નેતાઓ પ્રતિસ્પર્ધા નથી કરતા. અમે સૌ સાથે મળીને આગામી પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરીશું. હું પદની રેસમાં નથી.‘ અન્નામલાઈએ વધુમાં કહ્યું છે કે હું ઇચ્છું છું કે પક્ષનું ભવિષ્ય ઉજ્જવળ હોય, પક્ષના વિકાસ માટે અનેક લોકોએ […]Continue Reading
રાષ્ટ્રીય
શ્રીલંકા પહોંચેલા વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે પીએમ મોદીને ‘મિત્ર વિભૂષણ પુરસ્કાર‘થી સન્માનિત કર્યા છે. તેના પર પીએમ મોદીએ કહ્યું કે, ‘આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે. શ્રીલંકા પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યું છે. અમે મુશ્કેલ સમયમાં શ્રીલંકાની સાથે હતા. ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ‘ પુરસ્કાર મેળવવો એ ગર્વની વાત Continue Reading
રાષ્ટ્રીય
કેનેડાના રૉકલેન્ડમાં એક ભારતીય નાગરિકની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે ત્યારે કેનેડામાં ભારતીય દૂતાવાસ અનુસાર, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. કેનેડાની પોલીસે સમગ્ર ઘટનાના વિશે હજુ સુધી ખુલાસો નથી કર્યો પરંતુ, ભારતીય દૂતાવાસે પીડિત પરિવારને દરેક સંભવ સહાય કરવા પ્રયાસ હાથ ધર્યા છે.આ મામલે ભારતીય દૂતાવાસે […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વીડિયો શેર કરીને હુથીઓને ચેતવણી આપતા એક પોસ્ટ શેર કરી હતી જેમાં હુથી બળવાખોરોના એક જૂથનો માત્ર ૨૫ સેકન્ડમાં નાશ કરવામાં આવ્યો છે.ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શેર કરવામાં આવેલ આ તાજેતરના વીડિયોમાં હુથીઓ એક વર્તુળમાં ઉભા રહેલા જાેઈ શકાય છે. ત્યાર બાદ અચાનક વિસ્ફોટ થાય છે અને ધુમાડાના ગોટેગોટા ઊડતા […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના જીઓલોજિકલ સર્વે મુજબ, ન્યુ બ્રિટન ટાપુના દરિયાકાંઠે ૬.૯ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તે જ સમયે, ન્યૂ બ્રિટન આઇલેન્ડના દરિયાકાંઠે આવેલા ભૂકંપ બાદ હવે પાપુઆ ન્યૂ ગિની માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે, “સુનામીના મોજા એકથી ત્રણ મીટર સુધી ઉછળવાની આશંકા છે. આ સિવાય સોલોમન ટાપુઓ પર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પ્રખર રાષ્ટ્રપ્રેમી , પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે એમના સુપુત્ર અંશ ભારદ્વાજ અને પરશુરામ યુવા સંસ્થાન તરફથી પ્રતિ વર્ષ પાંચ બ્રહ્મરત્નને પરશુરામ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે.ર૦૨૫ નો આ એવોર્ડ સમારોહ તા. ૦૨/૦૪/૨૫ ના રોજ રાજકોટ ખાતે યોજાયો હતો જેમાં શિક્ષણ, કલા, સમાજસેવા, વિજ્ઞાન અને ઉદ્યોગ એમ કુલ પાંચ ક્ષેત્રોમાં […]Continue Reading
અમરેલી
અમરેલી  બિનઅનામત આયોગ વિદ્યાથી લોન અંગે આવક ખર્ચ ૬ લાખને બદલે ૧૦ લાખ કરવા અને લોન ભરપાઇ સમયે પ્રથમ મુદલ અને ત્યારબાદ વ્યાજ ભરપાઇ કરવા નિર્ણય થવા બાબત.રાજ્ય ના મુખ્ય મંત્રી ને પત્ર પાઠવતા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર  રાજ્ય સરકારે બિન પછાત આયોગની નિગમ તરીકેની સ્થાપના કરી છે તે અનામતમાં ન આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં દશા શ્રી સ્થાનક વાસી જેન સંધ ના ૪૦ વર્ષ જુના ભાડુઆત બીપીનચંદ્ર છગનભાઈ મોટાણી એ મહાજન ની દુકાન પરત કરી ઉદારતા નું ઉમદા ઉદારણ પૂરું પાડ્યું ૧૯૮૫ માં પાઘડી પેટે ૪૦ હજાર જેવી રકમ જમા કરાવી ભાડુઆત દરજ્જો મિલ્કત વાપરતા બીપીનભાઈ એ ડિપોઝીટ પરત નહિ સ્વકારી જેન સંધ ને દુકાન પરત કરતા […]Continue Reading
અમરેલી
ઉનાળાની આકરી ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ એક મહત્વપૂર્ણ સેવા કાર્ય છે. આ ઉમદા કાર્ય ને ધ્યાનમાં રાખીને, સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશી નેણશી વિદ્યાલય દ્વારા છેલ્લા ચાર વર્ષથી પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે, સંસ્થા દ્વારા 1000 થી વધુ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું […]Continue Reading
અમરેલી
અંધત્વ નિવારણ દૂર કરવાના હેતુસર શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપક્રમે તેમજ લાયન્સ કલબઓફ અમરેલી (સીટી), ભૂરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી અને રમાબેન અનિલભાઈપારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી અઠારમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ઉમિયામાતાજી મંદિર ઉમિયાધામ લીલીયા મોટા મુકામે તા.૦૩-૦૪-૨૦૨૫ ને ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે Continue Reading