ક્રિકેટર મોહમ્મદ શમી પર તેની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ આરોપ લગાવ્યો હતો કે તેના દ્વારા પુત્રીની યોગ્ય કાળજી લેવામાં નથી આવી રહી.હસીન જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પોસ્ટ કરી અને લખ્યું, ‘શમી અહેમદ કોલકાતા આવે છે. પરંતુ ક્યારેય તેની પુત્રી આયરાને મળવાનો પ્રયાસ કરતો નથી.‘ છેલ્લી વાર જ્યારે મોહમ્મદ શમી તેની પુત્રીને મળ્યો હતો. ત્યારે […]Continue Reading
ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે ૮૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જાેવા મળી. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર‘ કહેતા. તેઓ […]Continue Reading
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એક પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે, ‘પરિયોજનાઓમાં સંબલપુર-જરપદા ત્રીજી અને ચોથી લાઇન, ઝારસુગુડા-સાસન ત્રીજી અને ચોથી લાઇન, ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા પાંચમી અને છઠ્ઠી લાઇન અને ગોંદિયા-બલ્હારશાહ ડબલિંગનો સમાવેશ થાય છે.‘કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા ર્નિણયો અંગે માહિતી આપી હતી. જેમાં Continue Reading


















Recent Comments