Home Articles posted by CITY WATCH NEWS (Page 906)
અમરેલી
અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના રજિસ્ટર્ડ ડોક્ટર્સનો રિ-ઓરિએન્ટેશન વર્કશોપ યોજાયો હતો. અમરેલી ખાતે પી.સી.પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે યોજાયેલા આ વર્કશોપમાં, ગાંધીનગર નિવૃત મદદનીશ નિયામકશ્રી (એમ.સી.એચ.) ડૉ. આર.આર. વૈધ દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટના અમલીકરણ તથા ક્લિનીક કક્ષાએ નિભાવવાના રેકર્ડ Continue Reading
અમરેલી
સામાજીક અને વૈચારિક ક્રાંતિ સાથે સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાનાં શુભાશયથી જગત જનની માઁ ઉમિયામાતાજીના ધામ લીલીયા મોટા મુકામે યોજાનાર પાટોત્સવ ઉજવણી પ્રસંગે અમરેલી જીલ્લા કડવા પાટીદાર યુવા સંગઠન રાજકોટ દ્રારા તા. ૦૩-૦૪-૨૦૨૫ ને ગુરુવારના રોજ ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર રેલીમાં એકાવન કરતા વધુ કાર સાથે ૨૦૦ […]Continue Reading
ભાવનગર
      પ્રખ્યાત તીર્થધામ બગદાણાં ગામની ક્ષત્રિય સમાજની દીકરી ચંદ્રાબા રામભા વાળાએ સ્પોર્ટ્સ ક્લાઈમ્બિંગ ની અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ ક્લાઈમ્બિંગ સ્પર્ધામાં ભાગ લઈ શાનદાર પ્રદર્શન કરતા બોલ્ડરિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે લીડ ક્લાઈમ્બિંગ સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં એક સાથે બે મેડલ મેળવી વાળા પરિવાર અને તીર્થ Continue Reading
અમરેલી
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડાતત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય. જે અન્વયે ૧૦૦ કલાકની અંદર ગુજરાત રાજયના દરેકપોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા અને Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સામાજિક યુવા અગ્રણી પંકજગિરી ગોસ્વામી  પરિવાર નાં માતુશ્રી ગોસ્વામી લીલીબેન શાંતીગીરી ઉ.વ. ૮૫ નું ગત તા ૨૨/૦૩/૨૫ કૈલાસવાસ થતા સદગત ની તા.૦૧/૦૪/૨૫ રોજ શકિતપુજા ધર્મસભા દામનગર પટેલવાડી ખાતે યોજાય જેમાં અસંખ્ય સાધુ મહાત્મા ઓની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાયેલ ધર્મસભા માં વિદ્વાન વક્તા ઓ દ્વારા માર્મિક ટકોર કરતા સંદેશ સાથે સદગત નાં પુત્ર […]Continue Reading
ગુજરાત
ઈકાલે બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 21 લોકોના કરુણ મોત નિપજયા છે.  ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તેને કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો બધો ભારે હતો કે મનુષ્ય શરીરનાં ફૂરચા ઉડી ગયા હતા અને તેમનાં અંગો દુર સુધી ફંગોળાઇ ગયાં હતાં. […]Continue Reading