સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ધાર્મિક ભાવ સાથે હનુમાન ચાલીસાના ભવ્ય પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા ભક્તોએ સપરિવાર અને મિત્રો સાથે મળીને હનુમાન ચાલીસાનું ગાન કર્યું હતું અને હનુમાનજીની આરાધના કરીને ધન્યતા અનુભવી હતી.આગામી રામનવમીના પવિત્ર દિવસે સાવરકુંડલા નગર માં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. દર વર્ષની Continue Reading

















Recent Comments