Home Articles posted by CITY WATCH NEWS (Page 917)
રાષ્ટ્રીય
આ વર્ષે શરૂ થતી ચારધામ યાત્રાને લઇને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. અત્યારે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયુ છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન આધાર આધારિત નોંધણીનો આંકડો ૧૦ લાખને વટાવી ગયો છે. જેમાં સૌથી વધુ ૩.૨૯ લાખ યાત્રાળુઓએ કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી છે. યાત્રા શરૂ થયા પછી, ૪૦ ટકા નોંધણીઓ ઑફલાઇન કરવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જાે તે ન્યુક્લિયર ડીલ પર સહમત નહીં થાય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં ઈરાનની ધમકી આપી છે કે જાે ન્યુક્લિયર ડીલ નહીં થાય તો અમેરિકા ઈરાન પર એવી બોમ્બવર્ષા કરશે જે પહેલા ક્યારેય નહીં જાેઈ હોય, સાથે સાથે ટેરિફ […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના કરાંચીમાં ભારતના દુશ્મન હાફિઝ સઈદના વધુ એક સંબંધીની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાંચીમાં બંદૂકધારીએ હાફિઝ સઈદના સંબંધીની ગોળી મારીને હત્યા કરી છે. આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરનાર અબ્દુલ રહેમાનને કરાંચીમાં ગોળી મારવામાં આવી છે. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન લશ્કર માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરતો Continue Reading
રાષ્ટ્રીય
લગભગ ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવા સક્રિય કામગીરી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રેર અર્થ ડીલમાંથી પીછેહટ ન કરવા સલાહ આપી છે. તેમજ જાે પીછેહટ કરી તો તેના ખરાબ પરિણામો ભોગવવાની ચીમકી પણ આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, યુક્રેન ક્યારેય પણ નાટોમાં સામલે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ અને તેમના વિવિધ આયામોની જિલ્લા બેઠક સાવરકુંડલા,” કબીર ટેકરી ” ખાતે મળી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી રણછોડભાઈ ભરવાડ અને સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ ડૉ જી જે ગજેરા ની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ, ઉપાધ્યક્ષ મનસુખભાઇ, Continue Reading
ગુજરાત
વડોદરા કબીર સમાધિ મંદિર ખાતે પ.પુ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ પુણ્યતિથિ મહોત્સવ.ચૈત્ર સુદ-૧-ગુડી પડવો તા.૩૦-૦૩-૨૦૨૦, રવિવાર ૫.પુ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ સદ્ગુરૂ કબીર સાહેબ વિશ્વ વંદનીય પરમકૃપાળુ સદગુરૂ કબીર સાહેબ ની અસીમ કૃપા એ સંવત ૨૦૮૧ ચૈત્ર સુદી-૧ ગુડીપડવા ના તા. ૩૦-૩-૨૦૨૫ રવિવારના રોજ પરમપુજ્ય મહંત શ્રી બાલકદાસજી ગુરૂશ્રી વલ્લભદાસજી સાહેબની પુણ્યતિથિનો મહોત્સવ ની Continue Reading
ગુજરાત
વડોદરા શહેર માં અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી પૂજ્ય સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં તેમના વરદહસ્તે ઉનાળા ની ગિષ્મ ની કાળઝાળ ગરમી માં મુક પક્ષી ઓ માટે રાહત રૂપ બનવા ના અભિગમ થી પક્ષી માળા અને પક્ષી ઓ માટે પીવા ના પાણી ન કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેર ના હાર્દ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં લોખડ ની કચરા પેટી દુજણી ગાય સાબિત થઈ છે ૫૫ હજાર ની કચરા પેટી રીપેર ૪૫ હજાર અત્યાર સુધી માં માત્ર કચરા પેટી રિપેરીગ પાછળ ૫૫ લાખ નો ખર્ચ છે ને સત્તાધીશો નો વિકાસ ?  પાલિકા તંત્ર એ કચેરી પાસે પાલિકા અધિનિયમ ની જોગવાઈ ટાંકી નોટિસ બોર્ડ મૂકી કચરો કચરા પેટી માં […]Continue Reading
અમરેલી
જૂનાગઢ જિલ્લા ના મેંદરડા ના સમઢીયાળા રોડ ઉપર ગંગેડી ખાતે શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા ની શુભેચ્છા મુલાકાતે પધારેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા એ સંસ્થા ની સેવા નિહાળી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી ચો પગા પશુ માફક ચાલતા સંચાલક કોશિકભાઈ જોશી  દ્વારા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સેવા એટલે […]Continue Reading
અમરેલી
દામનગર  સુરત ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્વારા મોદીએ સોગાત ઇદ કિટ નુ વિતરણ કરાયું ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્રારા સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાહેબે જાહેરાત કર્યા મુજબ રમજાન ઇદ કિટ નુ વિતરણ કરાયું હતું ગુજરાત મોરચા પ્રમુખ અને ગુજરાત વકફ બોર્ડ ના અધ્યક્ષ ડો.મોહસીન લોખડવાલા સાહેબ સુરત શહેર મોરચા પ્રમુખ […]Continue Reading